SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टोका प्र.३ उ.३ सू.१०३ क्षोदोदादिद्वीपसमुद्रनिरूपणम् ८६३ ड़िता अष्टाह्निकरूपान् महामहिम्नो महोत्सवान् कुर्वन्तः पालयन्त ! सुखं सुखेन विहरन्ति । अथान्यदुत्तरं च गौतम ! नदीश्वरवरद्वीपे चक्रवालविष्कम्भेण बहुमध्यदेशभागे चतस्पु विदिक्षु एकैकस्यां विदिशि एकैकभावेन चत्वारो रतिकर पर्वताः प्रज्ञप्ताः, तद्यथा उत्तरपूर्वस्याम् १ द्वितीयो दक्षिणपूर्वस्याम् २ तृतीयो दक्षिण पश्चिमायम्-३ चतुर्थः पश्चिमोत्तरस्यां च ४ ते रतिकरपर्वताः दशयोजनसहस्राणि ऊर्ध्वमुच्चस्त्वेन एकं योजनसहस्रमुद्वधेन सर्वत्र समाः झल्लरीसंस्थानसंस्थिताः दशयोजनसहस्राणि विष्कम्भेण एकत्रिंशद्योजनसहस्राणिष नविंशानि योजनशतानि परिक्षेपेण सर्वरत्नमया अच्छाः यावत्प्रतिरूपाः । तत्र-यो सावुत्तरपूर्वस्यामीशाने रतिकरः पर्वतस्तस्य चतुर्दिक्षु एकैकस्यामेकैक राजधानी भावेन मशाली अष्टान्हिका पर्व की आराधना करते हैं और सुख से अपने समय को निकालते हैं यह उत्तररूप दूसरा पाठ किसी किसी पुस्तक में है सर्वत्र नहीं जो इस प्रकार से है-नन्दीश्वरवरद्वीप में चक्रवाल विष्कम्भ वाले बहुमध्य देशभाग में चार दिशाओं में एक एक विदिशा में चार रतिकर पर्वत हैं एक उत्तर पूर्वदिशा में द्वितीय दक्षिणपूर्वदिशा में तृतीय दक्षिणपश्चिम विदिशा में और चतुर्थ पश्चिमउत्तर विदिशा में ये प्रत्येक रतिकर पर्वत ऊंचाई में दश दश हजार योजन के हैं इनका उद्वेध एक हजार योजन का है ये पर्वत सर्वत सम हैं मल्लरी के जैसा संस्थान होता है वैसा इनका संस्थान है इनकी चौडाई दश हजार योजन की है ३१६३३ योजन का इनका प्रत्येक का परिक्षेप है ये सब रत्नमय है अच्छ हैं यावत् प्रतिरूप हैं जो ईशानकोण में रतिकर पर्वत है उसकी प्रत्येक एक एक दिशा में एक મહા મહિમાવાળા અષ્ટાક્ષિક પર્વની આરાધના કરે છે. અને સુખ પૂર્વક પિતાને સમય પસાર કરે છે. આના ઉત્તર રૂપ બીજે પાઠ કઈ કઈ ગ્રંથમાં છે. બધે નથી. જે આ પ્રમાણે છે.–નન્દીશ્વરવર દ્વીપમાં ચક્રવાલ વિન્કંભ વાળા બહુમધ્ય દેશ ભાગમાં ચાર દિશાઓમાં એક એક વિદિશાઓમાં ચાર રતિકર પર્વત આવેલા છે. એક પૂર્વ દિશામાં બીજે દક્ષિણ પૂર્વ દિશામાં ત્રીજે દક્ષિણ પશ્ચિમ દિશામાં અને જે પશ્ચિમ ઉત્તર વિદિશામાં આ દરેક રતિકર પર્વત ઉંચાઈમાં દસ દસ હજાર એજનના છે. તેને ઉકેલ એક હજાર યોજનને છે, આ પર્વતે બધેજ સમ છે. તેનું સંસ્થાન–આકાર ઝાલર જેવું હોય એવા પ્રકારનું છે. તેની પહોળાઈ દસ જનની છે. ૩૧૬૬૨ એક ત્રીસ હજાર છસે બાસઠ એજનને તે દરેકને પરિક્ષેપ છે. એ બધા - રત્નમય છે. અચ્છ છે. યાવત પ્રતિરૂપ છે. ઇશાન ખૂણામાં જે રતિકર પર્વત
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy