SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ प्रययोतिका टीका प्र.३ उ.३ सू. ८५ लवणशिखायाः निरूपणम् ५४९ पंचनवतियोजनसहस्रपर्यन्ते चोभयतोऽपि समतलभूभागमपेक्ष्य जलवृद्धिः सप्त योजनशतानि तदरामर्थः-तत्र प्रदेशे समतलभूभागमपेक्ष्यावगाहो योजनसहसम् तदुपरिजलवृद्धिः सप्तयोजनशतानि-इति ततः परं मध्यभागे दशयोजन सहस्रविस्तारेऽवगाहो योजनसहस्रम् जलवृद्धि योजनसहस्राणि पातालकलशगत वायुक्षोभे सति तेपामुपरि अहोरात्रमध्ये द्वौ वारौ किंचिन्न्यूने द्वे गव्यूतेऽतिशयेनोदकं वर्धते, पातालकलशगतपवनोपशान्तौ च जलं हीयते । तदुक्तम् पंचाऊणसहस्से गोतित्थं उभयतो लवणस्स । जोयणसयाणि सत्तउ उदगपरिवुडीवि उभयतो वि-॥१॥ ९५ हजार योजन प्रमित प्रदेश में जो दोनों ओर का समतल भू भाग है उसकी अपेक्षा जल वृद्धि सात योजन तक होती है इसका तात्पर्य है कि इस समतल भू भाग में जो अवगाह है वह एक हजार योजन का है इसके ऊपर जो जल की वृद्धि है वह ७ सौ योजन तक होती है इसके बाद जो मध्य भाग हैं उसमें दश हजार योजन का विस्तार है सो एक हजार योजन तक यहां जल की वृद्धि होती है पाताल कलश वायु के क्षुभित होने पर उनके ऊपर अहोरात्र के मध्य में दो वार कुछ कम दो कोश तक अतिशय रूप में उदक की वृद्धि होती है और जव पाताल कलशगत वायु में नहीं होता है तब जल की वृद्धि :नहीं होती है कहा भी है पंचाऊण सहस्से गोतित्थं उभयतो वि लक्षणस्स जोयणसयाणि सत्तउ उद्गपरिवुड्डी वि उभयतो वि ॥१॥ રૂપે જલવૃદ્ધિ થતાં થતાં ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી બન્ને બાજુના લ્પ પંચાણુ હજાર ૯૫ પંચાણું હજાર જન સુધી પ્રદેશ છે. તે પછી લ્પ પંચાણુ હજાર જન જેટલા પ્રદેશમાં બન્ને બાજુને જે સમતલ ભૂમિભાગ છે, તે અપેક્ષાથી જલવૃદ્ધિ સાત જન પર્યક્ત થાય છે આ કથનનું તાત્પર્ય એવું છે કે–આ સમતલ ભૂભાગમાં જે અવગાહ છે તે એક હજાર જનને છે. તેની ઉપર જે જલનીવૃદ્ધિ છે તે સાત જન સુધી થાય છે. તે પછી જે મધ્યભાગમાં છે તેમાં દસ હજાર યોજનને વિસ્તાર છે. તે એક હજાર જન સુધી અહીંયા જલવૃદ્ધિ થાય છે. પાતાલકલશ વાયુના સુભિત થવાથી તેની ઉપર દિનરાતમાં બે વાર કંઈક ઓછા બે કેસ સુધી અતિશય પણાથી પાણીની વૃદ્ધિ થાય છે. અને જ્યારે પાતાલ કલશમાં રહેતા વાયુમાં ભ થતું નથી ત્યારે જલની વૃદ્ધિ થતી નથી કહ્યું પણ છે કે 'पंचाऊणसहरसे गोतित्थं उभयतो वि लवणस्स । जोयणसयाणि सत्तउ उद्गपरिखुढि वि उभयतो वि ॥ १ ॥
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy