SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ D ४४२ जीवाभिगमस्ते यस्मात् तद्गतानि पद्मानि नीलचवर्णानि नीरवन्नामा नागकुमारो राजा तदधिपति देवः तस्मात्-नीलनामाहूदः कथ्यते तत् तेनार्थेन हे गौत्म ? एवमुच्यते'नीलवद् हृदो नीलवदहूदः इति । कुत्र खलु भदन्त ! नीलवन्नामनीलबद् नागकुमारदेवानां नीलवन्नाम्नी राजधानी प्रज्ञप्ता ? हे गौतम ! नीलवरपर्वत्तस्योत्तरेण तिर्यगसंख्येयान् द्वीपसमुद्रान व्यति व्रज्याऽन्यरिमन जम्बूद्वीपे द्वीपे द्वादशयोजनसहस्राणि अवगाह्याऽत्रखल्लु नीलबद् नागवु माराणां देवानां नीलानाम्नी राजधानी प्रज्ञप्ता द्वादशयोजनसहस्रस्य तत्र नागकुमारदेवा नागकुमारराजानो महद्धिका महावला महाधुतिका या महानुभावाः परिक्षसन्ति । ते चतुर्णा सामानिकसहस्राणां चतसृणामग्रमहिषीणां समानीक-सप्तानीकाधिपतीनां पोडशात्मकारण पद्मादिकों की नीलता एवं नीलवंत नाम के उस के अधिपति को लेकर इस नीलवंत इद का नाम नीलवन्त ऐसा कहा गया है हे भदन्त ! नीलवंत हूदकुमार नामके नागकुमारेन्द्र की नीलवन्त नाम की राजधानी कहां है । इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! नीलवन्त पर्वत की उत्तर दिशा से तिर्यग असंख्यात द्वीप समुद्रों को उल्लङ्घन करके अन्य जम्बूद्वीप के द्वीप में १२ हजार योजन आगे जाने पर नीलवन्त नामक नागकुमारेन्द्र की नीलवन्त नामकी राजधानी है इसकी लम्वाई चौडाई १२ हजार योजन की है इस में नागकुमार देव एवं राजकुमार राजा जो कि महाऋद्धि वाले महाबल वाले, महाधुर्ति वाले यावत् महाप्रभाव वाले हैं रहते हैं। ये सब चार हजार सामानिक देवों क, गर अग्रमहिषियों का, सात सेनाओं का, सात સુખ પૂર્વક રહે છે. તેનું કારણ પદ્મ વિગેરેનું નીલપણું અને નીલવંત નામના તેના અધિપતિને લઈને આ નીલવંત હદનું નામ નીલવંત એ પ્રમાણે કહેવામાં આવેલ છે. હે ભગવંત નીલવંત હકુમાર નામના નાગકુમારેન્દ્રની નીલવંત નામની રાજધાની કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! નીલવંત પર્વતની ઉત્તર દિશાથી તિર્યગ્ર અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રોને ઓળંગીને અન્ય જંબુદ્વીપ નામના દ્વીપમાં ૧૨ બાર” હજાર યોજન આગળ જવાથી નીલવંત નામના નાગકુમારેન્દ્રની નીલવંતી નામની રાજધાની છે. એની લંબાઈ પહેળાઈ ૧૨ બાર હજાર એજનની છે તેમાં નાગકુમારદેવ અને નાગકુમાર રાજા કે જે મહાત્રાદ્ધિવાળા છે. મહાબળ વાળા છે મહાદ્યુતિવાળા છે, યાવત મહા પ્રભાવવાળા છે. તેઓ નિવાસ કરે. છે. તેઓ આ બધા ચાર હજાર સામાનિક દેવેનું ચાર હજાર અગ્રમહિષિાનું સાત સેનાઓનું સાત સેનાપતિનું ૧૬ સેળ હજાર આત્મરક્ષક દેવાનું અને
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy