SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત અન્યા હતા તેથી તેઓ જ્યારે જ્યારે ધ્રાંગધ્રા પધારતા ત્યારે તેઓ મહારાજશ્રીની સેવા માટે અમદાવાદથી ધ્રાંગધ્રા અચૂક પહોંચી જતાં. સ્વ. શ્રીયુત જીવરાજભાઈના જીવનમાં ડોકીયું કરતા જણાય છે કે તેઓનુ સમગ્ર જીવન જૈન ધર્મોના સુપ્રસીદ્ધ ધર્મ ગ્રંથાના અધ્યયન વાંચન મનન અને તેના રહસ્યનુ ગ્રહણ કરવામાંજ રચ્યું. પચ્ચું રહેતું હતું તેમણે પેાતાના આ દુલ ભ–જીવન અને નશ્વર શરીરને ધર્માચરણ તથા-સ્થાનકવાસી–જૈન ધર્મોપાસક સાધુ સાધ્વીજીઓની નિઃસ્વાર્થ સેવામાંજ સમર્પિત કર્યુ હતુ. આશરે દશેક વર્ષથી એમણે અમદાવાદનેજ પાતાનુ નિવાસ્થાન મનાવ્યુ હતુ. જીવનમાં છેલ્લી વખતે જ એમને હૃદયરોગની માટી ખીમારી લાગુ પડી હતી. તે ખીમારીને લીધે તેની મહાવેદના હાવા છતાં સમાધિ પૂર્ણાંક ત્રણ માસ પન્ત તેના સામના કરીને સ. ૨૦૧૭ના ધર્મોંમય એવા ચાતુર્માંસના ભાદરવા વદ-૭ સાતમ સને ૧૯૬૦ના એકટાખરની પહેલી તારીખે સ્વસ્થ થયા આ રીતે તેમના પ્રાદુભૉવ–જન્મ અને તિરાભાવ-મરણુ અને ચાતુર્માંસના ધમય વાતાવરણમાંજ થયેલ છે. તે માલ્યકાળથીજ ધર્મારાધનમાં પ્રવૃત્ત થયા- હતા અને તેથી ધર્માંરાધનમાં તેઓ એક અઠંગ ચગીની જેમ મરણની છેલ્લી ઘડી પર્યંત જરા પણ, ડગ્યા વિના અવિચળ રહ્યા હતા એમનું ધર્માચરણ એટલું બધુ શુદ્ધ દૃઢ નિયમિત હતુ જીવનના છેલ્લા દિવસે પણ એમણે સામાયિક અને પ્રતિ ક્રમણ છેડયું—નહી આ તેમના જીવનની ઉર્ધ્વ ગામિતાના પ્રત્યક્ષ પુરાવા છે. એમનું અંતઃકરણ એટલું અધુ શુદ્ધ પવિત્ર અને અધ્યાત્મમય હતું કે એમને પેાતાના અંતકાળની જાણુ અગાઉથી થઈ ગઇ હતી એટલે એમના સુપુત્રને આ માહિતી સવારથીજ તેમણે આપી દીધી હતી અને પેાતે સ્વસ્થતા જાળવી રાખીને નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ સંપૂર્ણ સભાન અવસ્થામાં કર્યું હતું અને આ રીતે આ ધર્મપરાયણ જીવે ભૌતિક દેહના ત્યાગ કર્યાં હતા. આજીવન ધર્મપાસક તરીકે પકાએલ તથા અનેક પાર્ક વ્રત નિયમ જ્ઞાન ધ્યાન–તપ અને પચખાણેાથી જીવનને `ગામી મનાવનાર યશસ્ત્રી પુણ્યશાળી શ્રી જીવરાજભાઇ પ્રત્યે ધ્રાંગધ્રાના સ્થાન॰ જૈન-માટા સઘને પહેલેથીજ ખૂબ માન શ્રદ્ધા અને પૂજ્ય ભાવ હતાજ તેથી એ સંચિત લાગણી વ્યક્ત કરવા ખાતર સંઘે તેઓશ્રીનુ ઘણું જ સન્માન અને ગૌરવ કર્યું હતું. તેઓ પેાતાના ધર્માંક અને પવિત્ર આચરણને જગતમાં પ્રવર્તાવવા ખાતરજ પેાતાની પાછળ એક ધર્માત્મા એવું વિશાળ કુટુમ્બ મુક્તા ગયા છે જેઓના સામાન્ય પરિચય નીચે મુજખ છે.
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy