________________
प्रमैयद्योतिका टीका प्र.१० सू.१४२ प्रकारान्तरेण सर्वजीवानां वैविध्यम् १३४५ सवेदकत्वाऽभावात् सर्ववेदानां निर्मूलनाशितत्त्वात् । 'साईयस्स सपज्जवसियस्स जहन्नेणं अंतोमुहुर्त' सादि सपर्यवसितद्वितीयावेदकस्य जघन्येनाऽन्तर्मुहूतमेव उपशमश्रेणी समाप्तौ सवेदकत्वे सति पुनरन्तर्मुहूर्तेनोपशमश्रेणी लाभतोऽवेदकत्वोपपत्तेः । 'उकोसेणं अणंतं कालं उत्कर्षेणाऽनन्त कालम् । अनन्ता उत्सर्पिण्यवसविण्यः कालतः, 'जाव आवडू पोग्गलपरियटै देसूर्ण' यावदपार्ध पुद्गलपरावर्त देशोनं क्षेत्रतः, प्रथममुपशमश्रेणिं प्रतिपध, तत्राऽवेदको भूत्वा श्रेणि होता है अतः इसमें फिर से सवेदकता नहीं आ सकती है। क्योंकि यहांतो समस्तकर्मनिर्मूल नष्ट कर दिये गये होते हैं 'साइयस्स सपजवसियस्स जहन्नेणं अंतरं अंतोमुहुत्तं' सादि सपर्यवसित जो अवेदक जीव हैं उसको अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का होता है क्योंकि ऐसा जीव उपशमणि से गिरकर फिर सवेदक बन जाता है और फिर एक अन्तर्मुहूर्त के बाद उपशम श्रेणि की प्राप्ति से अवेदक बन जाता है अतः सादि सपर्यवसित अवेदक जीव का अन्तर जघन्य से एक अन्तहूर्त का कहा गया है । 'उक्कोसेणं अणंतं कालं' तथा-इसका उत्कृष्ट से अन्तर अनन्त काल का बताया गया है इस अनन्त काल में 'जाव अवढे पोग्गल परियह देसूर्ण' यावत् कुछ कम अर्धपुद्गल परातन रूप काल समाप्त हो जाता है । इस कुछ कम अर्धपुद्गल परावर्तन में अनन्त उत्सर्पिणी काल एवं अनन्त अवसर्पिणी काल हो जाते हैं । तात्पर्य कहने को यही है कि ऐसा वह ફરીથી સંવેદકપણું આવી શકતું નથી. કેમકે અહીયાં તે સઘળા કર્મ નિર્મળ नष्ट ४२री हेवामा माद डाय छे. 'साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतो. મુદ્દત્ત સાદિ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તતું હોય છે. કેમકે એ જીવ ઉપશમ શ્રેણીથી પતિત થઈને પાછો સંવેદક બની જાય છે. અને પછી એક અંતમુહૂર્ત પછી ઉપશમ શ્રેણીની પ્રાપ્તિથી અદક બની જાય છે. તેથી સાદિ સપર્યવસિત અવેદક જીવનું અંતર
धन्यथी ४ मतभुतनु वामां आवे छे. 'उक्कोसेणं अणं तं कालं' તથા ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. આ અનંત
mi 'जाव अवडूढं पोग्गलपरियÉ देसूर्ण' यावत् ४४४ माछ। म पुनर પરાવર્ત રૂપ કાળ સમાપ્ત થઈ જાય છે. આ કંઈક ઓછા અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ તે અવેદક જીવ પહેલાં ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને વેદને ઉપશમ કરીદે છે, અને પછી તે જ્યારે એ ઉપશમ શ્રેણીના
जी० १६९