SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1154
Loading...
Download File
Download File
Page Text
________________ ११३२ जीवाभिगमसूत्र -क्योंकि देव मर कर पुनः सीधा देव नहीं होता और नारक भरकर पुनः सीधा नारक नहीं होता। तिर्थग जीवों की जघन्य से जो एक अन्तर्मुहूर्त की कायस्थिति कही गई है उसका कारण ऐसा है कि तिर्यश्च मर कर पुनः एक एक अन्तर्मुहूर्त तक तिर्यश्च पर्याय में रहकर फिर अन्यत्र मनुष्य आदि गति में उसका उत्पाद हो जाता है तथा उत्कृष्ट से जो वनस्पतिकाल प्रमाण यहां कायस्थिति कही गई है वन वनस्पति काल जितना शास्त्रान्तर में कहा गया है उतना काल लिया गया है इतने कालतक वह तिर्यञ्च से भरकर पुनः पुनः तिर्यश्च हो सकता है इस काल में काल की अपेक्षा अनन्त उत्सपिणियां और अनन्त अवसर्पिणियां समाप्त हो जाती है क्षेत्र की अपेक्षा अनन्त लोक और असंख्यात पुद्गल परावतें हो जाते हैं। ये पुद्गल परावर्त आवलिका के असंख्यातवें भाग प्रमाण होते हैं। मनुष्य की जो कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की कही गई है वह उसके याद तिर्यगादिकों में उत्पन्न हो जाने की अपेक्षा से कही गई है तथा जो कायस्थिति का काल यहां उत्कृष्ट की अपेक्षा पूर्व कोटि पृथकूत्व अधिक तीन पल्पोपम का कहा गया है वह महाविदेहादिकों में નથી તેનું કારણ એ છે કે–દેવ મરીને ફરીથી સીધા દેવ થતા નથી અને તારક મરીને ફરીથી સીધા નારક થતા નથી, તિય જીવોની કાયસ્થિતિ ધન્યથી જે એક અન્તર્મુહની કહેવામાં આવેલ છે, તેનું કારણ એવું છે કે–તિર્યંચ મરી ફરીને એક એક અન્તર્મુહૂર્ત સુધી તિર્યંચ પર્યાયમાં રહીને તે પછી બીજે મનુષ્ય વિગેરે ગતિમાં તેને ઉત્પાદ થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી જે વનસ્પતિ કાલ પ્રમાણુ અહીંયાં કાયસ્થિતિ કહી છે. તે વનસ્પતિકાલ એટલે બીજા શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે, એટલે કાલ લેવામાં આવેલ છે. એટલા કાળ સુધી તે તિર્યંચમાંથી મરીને ફરી ફરીને તિર્યંચ થઈ શકે છે. એટલા કાળમાં કાળની અપેક્ષાથી અનંત ઉત્સર્પિણિ અને અનન્ત અવસપિણિયે સમાપ્ત થઈ જાય છે, ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલેક અને અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. એ પુદ્ગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણને હોય છે. મનુષ્યની કાયસ્થિતિ જે જઘન્યથી એક અંતમુહૂર્તની કહેવામાં આવેલ છે. તે તેના પછી તિર્યંચ વિગેરેમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા જે કાયસ્થિતિને કાળ અહીંયાં ઉત્કૃષ્ટની અપેક્ષાથી પૂર્વકેટિ પૃથલ અધિક ત્રણ પલ્યોપમને કહેવામાં આવેલ છે. તે મહાવિદેહ વિગેરેમાં પૂર્વ કેટિના આયુષ્ય વાળા સાત
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy