SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८ जीवामिगमले आकाशतलं कूटायाछिन्न-कुटिमम्, मण्डपः-छायाधथ पटादिमय आश्रयविशेषः एकशाल द्विशाले भवनविशेपो त्रिशालमपि भवनविशेषः, चतुरस्रं चतुः शालं च भवनविशेषः, गर्भगृह-सर्वतोवत्ति गृहान्तरम् अभ्यन्तरगृहम्, मोहनगृह-शयन. गृहम्, बल भीगृह, चित्रशालमालकम्, भक्तिगृहम् वृत्तव्यस्रचतुरस्रम्, नन्दिकावतः प्रासादविशेषः तहत् संस्थितायत पाण्डुरतलमण्डुमालहम्यम्-उपरि आच्छादन. साफ छन को भूमि का नाम आकाश तल है यह निरावृत्त प्रदेश रूप होता। छाया आदि के निमित्त जो तम्बू तान लिया जाता है उसका नाम अण्डप है एक शाल द्विशाल ये भवन विशेष होते है । तीन शाला वाले और चार शाला वाले भी भवन ही होते हैं और विशेष भवन के रूप में बनाये जाते हैं शाला शब्द का अर्थ खण्ड है जो भवन दो खण्ड वाले होते हैं वे द्विशाल भवन हैं इसी तरह से आगे भी समझ लेना चाहिये जो मकान चौखूटा होता है वह चतुरस्त्र गृह है घर के नीचे जो भी हरा होना हैं उसका नाम गर्भ गृह है शयन घर को मोहन गृह कहते है छाजो वाला जो घर होता है उसका नाम वलभी गृह है चित्रशालालय-जिसमें अनेक प्रकार के चित्रों से सुसज्जित स्वतंत्र प्रकोष्ठ होता है ऐसे गृह का यह नाम है वृत्त जो गोल आकार में पनाया जाता है वह वृत्त घर त्रिकोण के आकार में बना होता है उसका नाम न घर हैं चोखूटे आकार के बने हुइ घर का नाम चतुरस्त्र घर है नन्दिकावर्त स्वस्तिक के जैसा जो आलय होता है રાજમહેલનું નામ પ્રાસાદ છે. એકદમ સાફ અગાશીના તળીયાનું નામ આકાશતલ છે. આ નિરાવૃત્તપ્રદેશ હોય છે. છાયા વિગેરેને માટે જે તબૂતાણવામાં આવે છે. તેનુ નામ મડપ છે. એક શાલ દ્વિશાલ, આ ભવન વિશેષ હોય છે ત્રણ શાલાવાળા અને ચાર શાળા વાળા પણ ભવન જ કહેવાય છે. અને વિશેષ ભવન રૂપે બનાવવામાં આવે છે. શાલા શબ્દનો અર્થ ખંડ છે. જે ભવન બે ખંડવાળા હોય છે. તેને દ્વિશાલ ભવન કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. જે મકાન ચખૂણિયું હોય છે તે ચતુરાસગૃહ કહે વાય છે. શયનભવનને મેહનગૃહ કહે છે. છાજાવાળું જે ઘર હોય છે, તેનું નામ વલભીગુડ કહેવાય છે. ત્રિશાલાલય જે અનેક પ્રકારના ચિત્રોથી સુસજજીત સ્વતંત્ર ગૃહ હોય છે, તેવા ગૃહનું નામ ચિત્રશાલાલય કહે છે. વૃત્ત એટલેકે જે ઘર ગોળ આકારનું બનાવવામાં આવે છે, તે વૃત્તઘર કહેવાય છે. જે ઘર ત્રિકેણાકાર બનાવવામાં આવે છે. તેને ચૂસવર કહે છે. ખૂણિયા આકારનું બનાવવામાં આવેલ ભવનને ચતુરન્સ ઘર કહેવાય છે. નંદિકાવ
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy