SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ जीवामिनाए ६. सम्पति-तृतीयाविपत्ते द्वितीयोशे यावन्तः पदार्थाः कविता श्वे. संग्रहणीमाथा इमा, 'पुढवी ओगाहित्ता' इत्यादि, अथमम् 'पुढचीजो नारक पूषिव्यः कति भवन्तीति कथनम् तद्यथा-कह भंते ! पुढवीओ पमचानो' 'मोयमा." हे गौतम ! 'सतपुढवीओ पनसाओं' इत्यादि, सदनन्तरम् मोबा. हिसा - णरगा' इत्यादि, यस्यां पृथिव्यां यदवगाय यारसाथ नारा स्तदभिधेयम् यथा-'इमीसे णं भंते ! रयणप्पमाए पुढवीए असी उत्तर जोरम सहस्स वाइल्लाए उवरि केवइयं ओगाहिसा' इत्यादि, 'संठाण मेव मारता संस्थानं वाइल्यं च, प्रतिपादितम् । 'विक्वंभ परिक्खेवे' ततो विष्कम्मपरियो। . - 'पुढची ओगाहिता-इत्यादि-सब से पहिले इस तृतीय प्रतिपत्तिक द्वितीय उद्देशक में गौतम ने प्रभु से पृथिवियां कितनी है। ऐसा प्रश्न पूछा है-हलके उत्तर में प्रभु ने 'पृथिवियां सात है। ऐसा उत्तर दिन है, द्वितीय प्रश्न गौतम ने प्रभु से ऐसा पूछा है कि इस रत्नप्रभा पृषियी जोकि एक लाख अस्सी हजार योजन की मोटी है उसमें कितने योजन के ऊपर नीचे के प्रदेश को छोडकर नरकाबास हैं ? प्रभु ने इसी जत्तर ऐला दिया है कि हे गौतम ! एक हजार योजन का ऊपर का एक हजार योजन का नीचे का प्रदेश छोडकर बाकी के एक लाख अठहत्तर ७८ हजार योजन की भूमि में नरकवास हैं २। तृतीय प्रश्न गौतम में प्रभु से ऐल्ला पूछा है कि हे अदम्त ! नरक का संस्थान कैसा है ? उत्तर में मनु ने कहा है कि हे गौतम ! नरक का संस्थान मृदङ्ग आदि झाझार जैसा है, फली तरह से नरक की मोटाई कितनी है यह पात - સૌથી પહેલા આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૃથિવી કેટલી છે? એ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને “સાત પૃથિવિ છે એ પ્રમાણે કહ્યું. છે. ફરીથી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે હે ભગવન આ રત્નપ્રભા નામની પહેલી પૃથવી કે જે એક લાખ એંસી હજાર જેનના વિસ્તારવાળી રે, તેમાં કેટલાક એજનના ઉપર નીચે પ્રદેશ છોડીને નરકાવાસ આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું કે હે ગૌતમ! એક હજાર એજન ઉપર અને એક હજાર યોજન નીચે પ્રદેશ છોડીને બાકીના એક લાખ मध्याते२ ॥२ याननी भूभीमा न२पास छ, २. * ગૌતમસ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછતાં પ્રભુને કહ્યું કે હે ભગવદ્ નરકનું સંસ્થાન કેવું છે? આના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! નરકનું સંસ્થાના મૃદંગ વિગેરેના આકાર જેવું છે. એ જ પ્રમાણે નરકની વિશાળતા કેટલી છે?
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy