SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ २.२१ नारकाणां नरकभवानुभयननिरूपणम् २९५ मिगृह्य सम्यग्दृष्टेनारदस्य पक्षमनभिगृह्णन्. अलीकवादित्वात् प्रकुपित देवताः जपेटाइतः सिंहासनाव परिभ्रष्टो रौद्रध्यानमभिरूढः सप्तम पृथिव्यामप्रतिष्ठान नामकनरकं पाप्तवान् इति । 'छु)में कौरव्वे सुभूपः कौरव्यः 'वंमदत्ते चुलणी मुए' ब्रह्मदत्तश्चूजनीसुतः। तेणं तस्य णेरइया जाया' ते खलु परशुरामादयः तत्राप्रति ठाननाम के नरके नैरयिका जाताः, 'काला कालोमासा जाव परमक्किण्हा वण्णेणं आकाश में अधर यैठा है क्योंकि यह जनता में सत्य वादीरूप से मसिद्ध सा जनता इसे ऐसा ही समझती थी कि यह प्राण भले ही चले जावें पर • असत्य नहीं बोलता है इसने अपने सत्य के प्रभाव से देवताओं को भी जीत लिया हैं इसलिये इनके सिंहासन आकाश में अधर रहते थे। एक समय की बात है कि पर्वत और नारद में अज शब्द को लेकर विवाद छिउ गया पर्वत अज शब्द का अर्थ बकरा करता था और नारद अज . शब्द का अर्थ तीन वर्ष का पुराना धान्य करता था। जब उसके पास मज शब्द के अर्थ का निर्णय कराने के लिये दोनों पहंचे तब चलने भी अज शब्द का अर्थ बकरा रूप पर्वत के पक्षका ही समर्थन किया एवं सम्यग्दृष्टि नारद के पक्षका तिरस्कार किया पर्वत का असस्पक्ष ब्रहपा करने के कारणे देवता ने उसे असत्य वादी जानकर थप्पड़ों से पीटा और सिंहासन से नीचे पटक दिया तो वह रोद्र ध्यान से सरकार सात. वों पृथिवी के अप्रतिष्ठान नाम के नरक में नारकी की पर्याय से उत्पन સત્યના પ્રભાવથી આકાશમાં અદ્ધર બેઠેલા છે. કેમકે તે વસુરાજા લોકોમાં , સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતું. જોકે તેને એમજ સમજતા હતા કે પ્રાણ જવા છતાં પણ આ વસુરાજા જડું બેલતા નથી. તેણે પિતાના સત્યના પ્રતાપથી દેવને પણ જીતી લીધા હતા. તેથી તેઓ આ વસુરાજાના સિંહાસન ને આકાશમાં અદ્ધરજ રાખતા હતા. એક વખતે પર્વત અને નારદ બંનેને “અજ' શબ્દની બાબતમાં વિવાદ ઝઘડે ઉત્પન્ન થયે, પર્વત અજ શબ્દને અર્થ બકરો એ પ્રમાણે કરતો હતો, અને નારદ “અજ' શબ્દનો અર્થ ત્રણ વર્ષનું જુનું ધાન્ય નામ અનાજ એ પ્રમાણે કરતા હતા જ્યારે આ બને અ” શબ્દના અને નિર્ણય કરાવવા માટે વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ પણ “અજ' શબ્દને અર્થ બકરા રૂપ પર્વતના પક્ષનું જ સમર્થન કર્યું. અને સમ્યગ્દષ્ટિ એવા નારદના કથનનો તિરસ્કાર કર્યો. પર્વતના અસત્પક્ષ ગ્રહણ કરવાના કારણે દેવોએ તેને અસત્યવાદી સમજીને થપ્પડ મારી અને સિંહાસની નીચે ફેંકી દીધા તેથી તે રૌદ્રધ્યાનથી મરીને સાતમી Sીના અપ્રતિષ્ઠાન નામના નરકમાં નારકીના પર્યાયથી ઉત્પન્ન થયે. આ બધા जी० ३८
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy