SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे टीका-'णपुसएणं भन्ते नपुंसकः खलु भदन्त ! 'णपुसएत्ति कालओ केवुच्चिरं होइ नपुंसय इति नपुंसकभावस्यपरित्यागेन कालत.कियच्चिरं भवतीति कित्कालं पर्यन्तं नपुसको नपुंसकरूपेणैव भवतीति प्रश्नः भगवानाह-गोयमा इत्यादि, गोयमा हे गौतम ! जह टीकथा---गौतम ने प्रभु से ऐसा पूछा है-"णपुंसएणं भंते !" हे भदन्त ! नपुंसक यदि अपने नपुंसक भाव का परित्याग नहीं करता है तो वह कब तक नहीं करता है ? कितने काल तक वह नपुंसक अवस्था में रह सकता है ? यह पहिले प्रटक कर दिया गया है कि भवस्थिति और कायस्थिति के भेद से स्थिति दो प्रकार की होती है। कोई भी जन्म पाकर उसमें जघन्य और उत्कृष्ट से जीव जितने काल तक जीवित रहता है वह भवस्थिति है तथा वीच में किसी दूसरी जाति में जन्म न धारण करके किसी एक ही जाति मे-पर्याय में-लगातार जन्म धारण करते रहना यह कायस्थिति है । इसी स्थिति को लेकर यहां गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है कि हे भदन्त ! नपुंसक यदि लगातार नपुंसक अवस्था वाला ही होता रहे तो वह कब तक नपुसक अवस्था वाला होता रहता है ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते है “गोयमा । जहन्नेणं एक्कं समयं उक्कोसेणं तरुकालो" हे गौतम ! नपुंसक की कायस्थिति जघन्य से एक समय की है और उत्कृष्ट से वनस्पति काल ट -गीतमपाभी में प्रभुने मे पूछयु छ है-'नपुसणणं भंते' में लगवन् નપુંસક જે પિતાના નપુંસકભાવને પરિત્યાગ ન કરે તે તે કયા સુધી ત્યાગ નથી કરતા? તે કેટલાકાળ સુધી નપુંસક અવસ્થામાં રહી શકે છે? એ વાત પહેલા પ્રકટ કરી દીધેલ છે—કે ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદથી સ્થિતિ બે પ્રકારની હોય છે કેઈપણ જન્મ પામીને તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટપણથી જીવ જેટલા કાળ સુધી જીવતા રહે છે તે ભાવસ્થિતિ છે તથા વચમાં કઈ બીજી જાતમાં જન્મધારણ કર્યા વિના કેઈ એક જ જાતિમાં અર્થાત પર્યાયમાં લાગઠ જન્મ ધારણ કરતાં રહેવું એ કાયસ્થિતિ છે આ રિથતિને લઈને અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એ પ્રશ્ન કર્યો છે કે– હે ભગવન નપુંસકે જે લાગઠ નપુસક અવસ્થાવાળા જ થતા રહે છે તે ક્યાં સુધી નપુ સક અવસ્થાવાળા થતા રહે? આ प्रश्न उत्तरमा प्रभु गौतमस्वामीने हे छ है- गोयमा ! जहण्णेणंएक्कं समय उक्कोसेण તો હે ગૌતમ! નપુસકેની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ-અન તકાળની છે આ કથનનુ તાત્પર્ય એ છે કે—કોઈ જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય અને ત્યાં તેણે નપુસકવેદને ઉપશમ કરી દીધું અને પછી તે ત્યાથી પતિત થાય
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy