SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ४ श्रीजीवाभिगमसूत्रम् तत्र प्रयोजनमनन्तरपरम्परभेदाद् द्विविधम् पुनस्तत्प्रयोजनमेकैकं द्विविधम्- कर्तृगतं श्रोतृगतश्च तत्र द्रव्यार्थिकनयमत विचारणया आगमस्य नित्यत्वात् कर्तुरभाव एव । तदुक्तम्- 'एयं दुत्रालसंगं गणीपिटगं न कयावि नासी, न कया वि न भवइ न काविन भविस्स धुवं णिच्चं सासयं' इति एतद् द्वादशाङ्गं गणिपिटकं न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन्न भविष्यति ध्रुवं नित्यं शाश्वतम् इत्यादि । पर्यायार्थिकनयमतपर्या यह जीवाजीवाभिगमसूत्र भी यदि प्रयोजनादि से रहित है । तो उसके प्रारम्भ का प्रयास करना भी अयुक्त ही है - अनुचित ही है -- अतः इसमे औचित्य प्रकट करने के लिये प्रयोजनादि का कथन सर्वप्रथम आपको करना चाहिये । ऐसी ही बात 'प्रेक्षावतां प्रवृत्यर्थ' इत्यादि । इस श्लोक द्वारा पुष्ट की गई है । उत्तर - शङ्काकार की ऐसी यह शङ्का उचित है । परन्तु यहां पर प्रयोजनादि से रहितता नहीं है । इसी बात का समर्थन करते हुए टीकाकार कहते है कि अनन्तर और परम्पर के भेद से प्रयोजन दो प्रकार का होता है । और ये अनन्तर प्रयोजन और परम्पर प्रयोजन भी दो दो प्रकार का होता है । एक कर्तृगत और दूसरा श्रोतृगत यद्यपि द्रव्यार्थिक नय के मतानुसार विचार किया जाय तो कर्तृगत प्रयोजन बनता नहीं है । क्योंकि इस नय की मान्यता से आगम नित्य है और इस नित्यता के सामने उसके कर्ता का अभाव होने से कर्तृगत प्रयोजन सिद्ध नहीं होता है । कहा भी हैं— 'एयं दुवालसँगं गणिपिटगं न कयावि नासी न कयावि न भवइ, न कयावि न भविस्सइ. धुवं णिच्चं सासयं' ,, ભિગમ સૂત્ર પણ જો પ્રયેાજનાદિથી રહિત હાય, તા તેના પ્રારંભ કરવાને પ્રયત્ન પણ અનુચિત જ ગણી શકાય, તેથી તેનું ઔચિત્ય પ્રકટ કરવાને માટે આપે સૌથી પહેલાં પ્રચાજનાદિનું કથન કરવુ. જોઈએ, એજ વાત નીચેના શ્લેાક વડે પુષ્ટ કરવામાં આવી છે - "प्रेक्षावतां प्रवृत्यर्थं त्याहि ઉત્તર્–શકાકારની આ શંકા ઉચિત જ છે, પરંતુ અહીં... પ્રયેાજનાદિનું કથન કરવામાં ન આવ્યું હાય, એવી વાત નથી એજ વાતનું સમર્થાંન કરતાં ટીકાકાર કહે છે કે—પ્રયાજનના બે ભેદ છે (૧) અનન્તર પ્રયેાજન અને (૨) પરસ્પર પ્રયાજન અનન્તર અને પરમ્પર પ્રત્યેાજનના પણ નીચે પ્રમાણે મમ્બે ભેદ પડે છે-(૧) કગત અને (૨) શ્રોતૃગત. જો કે દ્રબ્યાર્થિક નયના મત પ્રમાણે વિચાર કરવામાં આવે તે કઈં ગત પ્રત્યેાજન સ ભવી શકતું નથી, કારણ કે આ નયની માન્યતા અનુસાર આગમ નિત્ય છે અને આ નિત્યતાની સામે તેના કર્તાના અભાવ હોવાથી કઈંગતપ્રયેાજન સિદ્ધ થતું નથી કહ્યું પણ છે કે "यं दुवालसँग गणिपिटगं न कयावि नासी, न कयावि न भवद्द, न कयावि न भविस्सर, धुवं णिच्चं सासयं"
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy