SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रम् इह खलु रागद्वेपाभिभूतेन सांसारिकजीवेन असह्यशारीरमानसदुःखसंपीडितेन तादृश दुःखप्रहरणाय हेयोपादेयपदार्थपरिज्ञानाय प्रयत्नः कर्तव्यः स च विशिष्ट विवेकमन्तरेण न संभवति विशिष्ट विवेकश्च प्राप्ताशेषातिशयकलाप्राप्तोपदेशमन्तरेण न संभवति आप्तश्च रागद्वेपादिदोषाणामात्यन्तिकक्षयादेव भवति, स च दोपाणामात्यन्तिकप्रक्षयोऽहत एव, अतः प्रारभ्यतेऽहंद्वचनानुयोगः । तत्र यदस्ति तृतीयाङ्गस्य स्थाननाम्नः रागविपपरममन्त्रस्वरूपं द्वेपानलसलिलपूरनिभं तिमिरादित्यभूतं भवाब्धिपरमसेतुमहाप्रयत्नगम्यं मोक्षप्राप्त्यवन्ध्यशक्तिकं जीवाजीवाभिगमनामकतृतीयमुपाझं मन्दमतीनां सुखबोधाय आतन्यते । यद्यपि पूर्वाचार्यः व्याख्यानं कृतं तथापि टीका) यहां जीव शब्द से अजीव का भी ग्रहण हो जाता हे अतः जीवाजीवाभिगमसूत्र की प्रमेयद्योतिका नामकी टीका (तन्यते) की जाती है । इस संसार में जितने भी जीव हैं वे सब रागद्वेप की परिणति से मलिन बने हुए हैं और इसी कारण वे रात दिन असह्य शारीरिक एवं मानसिक दुःखों से पीड़ित होते रहते हैं अतः ऐसे दुःखों को नष्ट करने के लिये एवं हेय और उपादेय का ज्ञान प्राप्त करने के लिये उन्हे प्रयत्न करना चाहिये । ऐसा यह प्रयत्न विना विशिष्टविवेक के हो नहीं सकता है. विशिष्टविवेक भी अशेष अतिशयों को जिन्होने प्राप्त कर लिया है ऐसे आप्त के-सर्वज्ञ के उपदेश के विना नहीं हो सकता है. आप्त, जब तक रागद्वेष मादि सर्वथा नष्ट नहीं हो जाते हैं-तब तक नहीं हो सकता है. रागद्वेष आदि दोषों का आत्यन्तिक क्षय अर्हन्त भगवन्त के ही होता है । अतः अर्हद्वचनानुयोग प्रारम्भ किया जाता है उसमें स्थानांग नाम का जो तृतीय अङ्ग है सो उस अङ्ग की व्याख्या के बाद मै इसके उपांगभूत इस जीवाजीवाभिगम निगम सूत्रनी प्रमेयधोति नामनी llनी (तन्यते) श्यना ४२वाम मावी छे. (मडी ०१ પદ વડે અજીવનું પણું ગ્રહણ થઈ જાય છે) આ સંસારના સઘળા જ રાગદ્વેષની પરિણતિ (વૃત્તિ)થી મલિન થયેલાં છે, અને તે કારણે તેઓ રાતદિન અસદા શારીરિક અને માનસિક દુઃખોથી પીડાયા કરે છે એવાં દુ ખાને નાશ કરવાને માટે તથા હેય અને ઉપાદેયનું જ્ઞાન મેળવવાને માટે તેમણે પ્રયત્ન કરવો જોઈએ. વિશિષ્ટ વિવેક વિના એ પ્રયત્ન થઈ શકતું નથી, અને જેમણે અશેષ અતિશયાની પ્રાપ્તિ કરી લીધેલી છે એવા આપ્તના (સર્વજ્ઞના) ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષ આદિ દોષોનો સર્વથા નાશ ન થાય ત્યાં સુધી મનુષ્ય આપ્ત (સર્વજ્ઞ) થઈ શકતે નથી રાગદ્વેપ અાદિને આત્યંતિક ક્ષય (સંદતર નાશ) તે અહંત ભગવાનોને જ થયેલો હોય છે તેથી અહંકચનાનુયોગનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્થાનાંગ નામનું જે ત્રીજું અંગ છે તેની ટીકા લખીને હવે તેના ઉપાંગરૂપ આ જીવાભિગમ નામના
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy