________________
દશવૈકાલિક સૂર વિગેરે સૂત્રે જોયા તે સૂ મસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષા એમાં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણ જ લાભદાયક છે તે વાચન ઘણુજ સુ દર અને મને જક છે આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અગાથ પુરુષાર્થથી કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે આ સૂ સમાજને ઘણુ લાભનું કારણ છે
હંસ-સમાન બુદ્ધિવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાઓ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છુ કે આ સૂત્રો પોતપોતાના ઘરમાં વસાવવાની સુદર તકને ચૂક નહિ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરપન ને પુષ્ટીરૂપ સૂત્રો મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યમાં આપશ્રી થા સમિતિના અન્ય કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનુ કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
લી શારદાબાઈ સ્વામી
ખ ભાત સ પ્રદાય
બરવાળા - પ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધ ધુકા તા ૨૭-૧-પદ શ્રીમાનશેઠ શાન્તીલાલ મ ગળદાસ પ્રમુખ અ ભા ધે તથા જૈનશાસ્ત્રોદ્ધારસમિતિ મુ રાજકેટ
અત્રે બિરાજતા ગુ ગુ ના ભડાર મહાસતીજી વિદુષી મોઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ આદિ ઠાણા બને સુખશાતામાં બિરાજે છે આપને સૂચન છે કે અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધમ ધ્યાન કરરોજી એજ આશા છે
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘામલાલજી મહારાજના રચેલા સૂત્રો ભાઈ પોપટલાલ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલા તે સૂત્રો તમામ આયાત વાચા, મનન કર્યો અને વિચાર્યા છે ને સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગમાર્ગને ખૂબજ ઉન્નત બનાવનાર છે તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાયરૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે હસ સમાન