________________
औपपातिकमरे
द्वितीयभङ्गेऽपि वर्तमानो योऽनुपरत स व लिङ्गपाराधिक कर्नय , उपरतस्तु न लिगत पागधिक कर्तव्य , क्षेनत एवं पागनिक कर्तव्य , पुनदक्षिाप्रदानमार तस्य प्रायश्चित्तम् । तृतीये चतुर्थे च भने यधुपशान्तस्तताऽन्यम्मिन् देशे दीक्षा दातव्या, अत्र पाराश्चिकतपन प्रस्तुत वात् परपक्षे तस्यासम्भवात् । यद्यनुपशातस्तर्हि तीक्षा न दातव्या। येषु प्रामादिपु ता साभ्यो विहरन्ति तेषु तेषु स्थान विहाँ स प्रथममने वर्तमान माधुर्निवार्यते । द्वितीयादिष्वपि भङ्गेपु तानि स्थानानि प्रामादीनि परिहर्तव्यानि । गतदुक्त भवति-द्वितीयम) यस्या
द्वितीयमनमें वर्तमान साधु यदि अपने दुर्म से निवृत्त न हो तो गुरु महाराज उस साधुको लिङ्गपाराश्चिक कर दें, अर्थात् उसका साधुवेप लेकर उमको गच्छ से सर्वथा क लिये निकाल रें। जो साधु निवृत्त हो जाय उसको लिङ्गसे पाराधिक न करें, अर्थात् उसका साधुवेप नहीं छीने, किन्तु उसको क्षेत्र से पाराश्चिक कर दें। ऐसे साधुको फिर से दीक्षा दें । यही इसके लिये प्रायश्चित्त है। तृतीय चतुर्थ भगमें वर्तमान गृहस्य उपशान्त अर्थात् अपने दुष्कर्म से निवृत्त हो तो उसको अन्यदेश में दीक्षा देनी चाहिये। यदि वह उपशान्त न हो तो अन्य देश में भी दीक्षा नहीं दें। यहाँ पाराञ्चिक का प्रस्ताव, अर्थात्-उपक्रम है, पाराश्चिक तप परपक्ष अर्थात गृहस्थ के लिये सम्भवित नहीं है, इसलिये गृहस्थ के लिये देशान्तर में दीक्षा देने का विधान किया है।
प्रथमभन के साधु को, जिन साधियों का उसने शील भन किया है वे साध्वियों
દ્વિતીયભંગમાં વર્તમાન સાધુ જે પોતાના દુષ્કર્મથી નિવૃત્ત ન થાય તે ગુરૂ તે સાધુને લિ ગપારાચિક કરી દે, અર્થાત તેને સાધુ વેષ લઈ લે અને તેને ગુચ્છથી સર્વથા માટે બહિષ્કાર કરે જે સાધુ નિવૃત્ત થઈ જાય તેને લિગથી પારાચિક ન કરે, અર્થાત તેને સાધુવેષ ન લઈ લે પરંતુ તેને ક્ષેત્રથી તે સ્થળથી) પારાચિક કરે એવા સાધુને ફરીને દક્ષા દે, એ જ તેને માટે પ્રાયશ્ચિત્ત છે
તૃતીય ચર્તુથભગામાં વર્તમાન ગૃહસ્થ ઉપશાત અર્થાત પોતાના દુષ્કર્મથી નિવૃત્ત થાય છે તેને બીજા દેશમાં દીક્ષા દેવી જોઈએ જે તે ઉપશાત ન થાય તે બીજા દેશમાં પણ દીક્ષા ન દેવી અહીં પારાચિકને પ્રસ્તાવ, અર્થાત ઉપક્રમ છે, પારાચિક તપ પરપક્ષ અર્થાત ગૃહસ્થને માટે સંભવિત નથી, તેથી ગૃહસ્થને માટે દેશાતરમાં દીક્ષા દેવાનું વિધાન કર્યું છે
પ્રથમ ભાગના સાધુને, જે સાધ્વીઓનુ તેણે શીલભંગ કર્યું હોય તે સાખીઓ જે ગામ નગરાદિ સ્થાનેમાં વિહાર કરતી હોય ત્યા વિહાર કરવા દેવામાં આવતો નથી,
-