________________
3
।
૧૫
શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિપત્ર,
શ્રમણમ ધના મહાન આચાય . આગમવારિધિ સતન્ત્ર સ્વતંત્ર જૈનાચાય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રને ગુજરાતી અનુવાદ
મે તથા પતિ મુનિ હેમચન્દ્રજીએ પડિત મુલચ છ વ્યાસ-નાગૌર મારવાડ વાળા દ્વારા મળેલી પરિત્ન શ્રી ધામીલાલજીમુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમ જૂષા ટીકાનુ અવલેાકન કર્યું આ ટીકા સુદર ખની છે. તેમા પ્રત્યેક શબ્દને અથ સારી રીતે વિશેષ ભાવ લઈ ને સમજાવવામા આવેલ છે
તેથી વિદ્યાનેા અને સાધારણ બુદ્ધિવાળા માટે આ ટીકા પરમ ઉપકાર કરવાવાળી છે ટીકાકારે મુનિના આચાર વિષયના સારા ઉલ્લેખ કરેલ છે, જે અહિંસાના સ્વરૂપને યથારૂપથી નથી જાણુતા, તેમને માટે અહિંસા શુ વસ્તુ છે ?' તેનુ સારી રીતે પ્રતિપાદન કરેલ છે વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે મમાવેલ છે. આ વૃત્તિના અવલેાકનવી વૃત્તિકારની અતિશય ચેાગ્યતા સિદ્ધ થાય છે
આવૃત્તિમા એક બીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સ કૃતછાયા હોવાથી સૂત્ર, સૂત્રના પદ અને પદચ્છેદ સુમેધદાયક અનેલ છે
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનુ અવલેાકન અવશ્ય કરવુ જોઈએ વધારે શુ કહેવુ ?, અમારા સમાજમા આવા પ્રકારના વિદ્વાન મુનિરત્નનુ હાવુ એ સમાજનુ અહાભાગ્ય છે અદ્યતન સુપ્તપ્રાય-સુતેàા મમાજ અને લુપ્તપ્રાય એટલે લેાપ પામેલુ સાહિત્ય એ બન્નેને આવા વિદ્વાન મુનિરત્નેાના કારણે ફરીથી ઉદય થશે જેનાથી ભાવિતાત્મા મેાક્ષને ચેાગ્ય બનશે અને નિર્વાણુ પદને પામશે. આ માટે અમે વૃત્તિકારને
વારવાર ધન્યવાદ આપીએ છીએ
:
વિક્રમ સ વત ૧૯૯૦ ફાલ્ગુન શુકલ
તેર મગળવાર ( અલવર સ્ટેટ )
તિ
**
ઉપાધ્યાય જૈનમુનિ
આત્મારામ પંચનદીય