________________
औपपातिकसने
-
-
मूलम्-तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ टीका-'तेणं कालेण' इत्यादि,
तस्मिन् काले तस्मिन् समये श्रमगस्य भगरतो महावीरस्य 'अतेवासी' से युक्त थे। इनका वैभवविलास राजाओं के वैभवविलास तुन्य था। इन्होंने अपने जीवन में यह विचार किया था कि ये सासारिक विषयमोग किंपाकफल के समान बाहर से ही मनोटर लगते हैं, परिणाम मे ये जीनको महान् दुखदायी है। जलबिन्दु के समान ये क्षणविनश्वर हैं । कुशाप्रभागमें स्थित ओसकी चूद के तुल्य देखते २ नष्ट हो जाते हैं। अत इनका परित्याग ही सर्वश्रेयस्कर है। ऐसा समझ कर ही इन्होंने समस्त धनधान्यादिक परिग्रहका परित्याग किया और प्रमु के पास दीक्षित हो गये। इनमें कितनेक मुनिजनाकी दीक्षापर्याय १५ दिन, एकमास आदि की थी, कितनेक मुनिजनों की १ वर्ष २ वर्ष आदि की थी, एव कितनेक मुनिजनों की अनेक वर्ष की थी ॥ सू २३ ॥
'तेण कालेण ' इत्यादि०
(तेण कालेण तेण समएणं) उस काल में और उस समयमें (समणस्स भगवओ महावीरस्स) श्रमण भगवान् महावीर के (वह) अनेक (अंतेवासी ) शिष्य
અનેક પ્રકાગ્ના ધન આદિક તેમજ ભેગોપભેગની સામગ્રીવાળા હતા તેમના વિભવ વિલાસ રાજાઓના વિભવવિલાસ જેવા હતા તેઓએ પિતાના જીવનમાં એમ વિચાર કર્યો હતો કે આ માસારિત વિષયગ કિ પાકકલની પેઠે બહારથી જ મનહર લાગે છે, પરિણામમા તે આ જીવને દુખદાયી છે પાણીના ટીપાની પેઠે તે ક્ષણમા નાશ પામે તેવા છે કુશના અગ્રભાગમાં રહેલા ઓસના ટીપાની પિઠે જોતજોતામાજ નાશ પામી જાય છે આથી તેમને પરિત્યાગ જ સર્વશ્રેયસ્કર છે એમ સમજીને તેઓએ તમામ ધન ધાન્ય આદિક પરિગ્રહને પરિત્યાગ કર્યો, અને પ્રભુની પાસે દીક્ષિત થઈ ગયા તેઓમાં કેટલાક મુનિજનોની દીક્ષા પર્યાય ૧૫ દિવસ, એક માસ વગેરે મુદતની હતી, અને કેટલાક મુનીજનોની દીક્ષા પર્યાય ૧ વર્ષ ૨ વર્ષ આદિની હતી, તેમજ કેટલાક મુનિજનેની અનેક વર્ષની હતી (સૂ ૨૩)
“ तेण कालेज" त्या
(तेण कालेण तेण समएण) तेसमा मते समयमा (समणस्स भगवओ महावीररस) अभय सगवान् भडापीरना (बहवे) मन (अतेवासी)