________________
॥ श्री वीतरागाय नमः ॥
जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य-श्री-घासीलालचतिविरचितयाअर्थबोधिन्याख्यया व्याख्यया समलकृतं
नवमागम् अनुत्तरोपपातिकदशाङ्ग - सूत्रम् .
मङ्गलाच रण म् .
(मालिनीछन्दः) गुणनिकरनिधानं, कल्पवृक्षोपमानं, नमितसुरसमाज, सिद्धिसौधाधिराजम् । कलिकलिलविनाशं, भव्यबोधप्रकाश,
शिवसुखदमुनीन्द्रं, नौमि वीरं जिनेन्द्रम् ॥१॥ सुरगण करते हैं वन्दना जिन जिनोंकी
सकल भुवन प्यारे वन्य वे हैं हमारे ॥ हृदयतिमिरमालानाशकारी सदा जो । उन जिन चरणोंमें बन्दनाएं विराजे ॥१॥
हिन्दी-भापानुवाद.. (१) जो अनेक दिव्य गुण समूहकी खान हैं, जो कल्प वृक्षके समान सकल मनोरथको पूर्ण करनेवाले हैं, जो देवताओंके वन्दनीय हैं, जो मोक्षरूपी ऊंचे महल पर सुशोभित हैं, जो अनेक भवोंके समस्त पापो एवं दुःखोका विनाश करनेवाले हैं, जो भव्यजनोंको अपने ज्ञानरूपी दिव्यप्रकाशसे सन्मार्ग प्रदर्शित करनेवाले हैं, और जो श्रेष्ठ कल्याणकारी सुख को देनेवाले हैं, ऐसे घरमतीर्थकर जिनेन्द्र भगवान् महावीर स्वामीको नमस्कार करता हूँ ॥१॥
ગુજરાતી ભાષાનુવાદ, (૧) જે અનેક ગુણ સમૂહની ખાણ છે, જે કલ્પવૃક્ષ સમાન સકળ મનોરથને પૂર્ણ કરવાવાળા છે, જે દેવતાઓને વન્દનીય છે તેમજ જે મોક્ષરૂપી મહેલ પર સુશોભિત છે, વળી અનેકવિના સમસ્ત પાપ એવં દુ નો વિનાશ કરવાવાળા છે, જે ભવ્ય જેને પિતાના જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશથી સન્માર્ગ પ્રદર્શિત કરવાવાળા છે અને જે શ્રેષ્ઠ કલ્યાણકારી સુખ દેવાવાળા મુનિના નાથ છે એવા ચરમ તીર્થકર જિનેન્દ્ર ભગવાન મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું. (૧)