________________
-
'श्री अनुत्तरोपपातिकमूत्रे एवं स्तुत्वा नमस्कृत्य श्रेणिको राजा भगवत्समीपमुपागतः। प्रसन्नचेतसा भगवन्तं प्रणम्य निजगाद-देवानुप्रियेण भवता यथा कथितं तथैव धन्यनामानगारो मया दृष्टः । इत्येवं धन्यनामानगारं स्तुवन् भगवन्तं श्रीमहावीरं त्रिकृत्वोऽभिवन्ध नत्वा च तामेव दिशं प्रतिगतो यस्या दिशः समागतः ।।मु०३९॥
तपासमाराधनानन्तरं धन्यनामानगारेण किं कृतम् ? इत्याह-'तए णं तस्स' इत्यादि । । .
मूलसू-तए णं तस्स धण्णस्स अणगारस्स अघणया कयाई पुव्यरत्तावरत्तकाले धम्मजागरियं जागरसाणस्स इमेयारवे अदोरे-सहित मुखरिका जो जीव रक्षा के लिए
धरते तथा संयम-तपस्या-धीरता धारण किये ।। अनगार-धन्य-पदाम्बुजों में वन्दना सन्तत लसे उनकी ललाल-पचिन लीला हृदय में मेरे बसे ॥९॥ ॥ इति धन्य-नामा अनगार का अष्टक सम्पूर्ण ॥
इस प्रकार स्तुति तथा वन्दन-नमस्कार कर राजा श्रेणिक भगवान् के समीप आया । प्रसन्न मन हो वह भगवन् को नमस्कार कर बोला, हे भगवन् ! जैसा आपने कहा था उसी रूपमें मैंने धन्यनालक अनगार को देखा है । इस प्रकार धन्यकुमार अनगार की भूरि भूरि प्रशंसा करता हुआ भगवन् को तीनवार प्रदक्षिणा पूर्वक वन्दन-नमस्कार कर जहाँ ले आया बहा गया ॥ सू० ३९ ॥
ધરી જીવ રક્ષા કારણે મુખવસ્ત્રિકા દેરા છતી, સચમ તપસ્યા સાથે જેણે ધીરતા ધારી હતી, એ ધન્ય મુનિના પદકમળમાં શીર્ષ મારૂં નતકરી, માર્ગ વાયુ પ્રકાશને, જિન ભાષિત હૈયે ધરી. એ ૯ મે
છે ઈતિ ધન્યનામા અણગાર અટક સંપૂર્ણ | એ પ્રમાણે સ્તુતિ તથા વન્દન નમસ્કાર કરી રાજા શ્રેણિક ભગવાનની પાસે આવ્યા પ્રસન્ન–મુખ થઈ તે ભગવાનને નમસ્કાર કરી બોલ્યા- હે ભગવન્! જે પ્રકારે આપે કહ્યું હતું, તે પ્રકારે જ મેં ધન્યનામના અણુગારને જોયા છે એ રીતે ધન્યકુમાર અણગારની ઘણું ઘણું પ્રશંસા કરતા થકા ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વન્દન નમસ્કાર કરી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા (સૂ) ૩૯): -