SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ वोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारस्य मुख्यता वर्णनम् १२१ श्रेणिकः पुनरुवाच-भदन्त ! हे भगवन् ! केनार्थेन केन कारणेन एवमुच्यते-एतेपां चतुर्दशसहस्राणां श्रमणानां मध्ये एक एव धन्योऽनगारो महादुष्करकारको महानिर्जराकारकश्चेति ? । श्रीभगवान् महावीरः पुनः प्रोवाच-हे श्रेणिक ! एवं वक्ष्यमाणप्रकारेण तस्मिन् काले तस्मिन् समये काकन्दी नाम नगरी आसीत् । तत्र धन्यकुमारः प्रासादावतंस के राजभवनतुल्ये श्रेष्ठप्रासादे उपरिभागे विहरति स्म । ततः= तदाऽहं कदाचिदन्यस्मिन् समये पूर्वातपूा-अनुक्रमेण ग्रामातग्रामम्-एकरमाग्रामाद्नामान्तरं विहरन् काकन्दीनामनगाः सहस्राम्रवणनामकोद्याने उपागतः। यथामतिरूपमवग्रहमुपादाय तपःसंयमाभ्यां रवात्मानं भावयन यावत् तत्र विहरामि, तदा परिपद् निर्गता-धर्मकथाश्रवणार्थ काकन्दीनगरीतो निर्गता सती ___ भगवान द्वारा प्रश्न के प्रत्युत्तर को सुनकर राजा श्रेणिकने पुनः पूछा:- हे भगवन् ! किस कारण से आप धन्यकुमार अनगार को गौतम आदि समस्त चौदह हजार मुनियों में महादुष्कर करणी करनेवाले तथा कर्मोकी महानिर्जरा करनेवाले कहते हैं। भगवान ने कहा-हे श्रेणिक ! उस काल उस समय में काकन्दी नामक नगरी थी। वहीं धन्यकुमार, राजमहल के समान - श्रेष्ठ भवन के ऊपरी भाग पर पांचों इन्द्रियों का विषयसुख भोगता हुओ रहता था । उस समय, मैं एक बार ग्रामानुग्राम विचरता हुआ काकन्दी नगरी के सहस्राम्र-वन नामक उद्यान में आया। वहा विधि अनुसार अवग्रह ग्रहण कर तप-संयम-पूर्वक आत्मचिन्तन करता हुआ रहने लगा । उस समय धर्मकथा सुनने के लिए काकन्दीनगरी-निवासी परिषद् सहस्राम्रवन में उपस्थित हुई । उसी प्रकार ભગવાન દ્વારા પ્રશ્નને પ્રત્યુત્તર સાંભળી રાજા શ્રેણિકે ફરીથી પૂછ્યું કે ભગવન ! શા કારણે આપ ધન્યકુમાર અણગારને ગૌતમ આદિ સમસ્ત ચૌદ હજર મુનિમાં મહાદુષ્કર-કરણ-કરવાવાળા તથા કમેની મડાનિગ કરવાવાળા કહે છે? ભગવાને કહ્યું કે શ્રેણિક ! તે કાળ તે સમયમાં કાકન્ટી નામની નગરી હતી ત્યાં ધન્યકુમાર રાજમહેલ સમાન શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગ પર પાંચ ઇન્દ્રિાના વિષયસુખ ભેગવતા થકા રહેતા હતા તે સમયમાં એકવાર ગ્રામાનુગ્રામ વિચરતા કે હું કાકદી નગરીના સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યું ત્યા વિધિ-અનુસારે આવગ્રહ ગ્રહણ કરી તપસ યમ– પૂર્વક આત્મચિન્તન કરતો થકે રહેવા લૂાગે તે સમયે ધર્મકથા સાંભળવા કાકન્ટી નગરી ની પરિષદ સહસાગ્ર વનમાં આવી જ રીતે ધન્ય
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy