________________
अर्थवोधिनि टीका वर्ग ३ धन्यअणगारतपश्चर्या वर्णनम्
टीका-'तए णं से' इत्यादि तदनु स धन्यनामानगारो भगवताऽभ्यनुजातः सन् अमूच्छितः=ग्सवर्णादिपु गृद्धिभावरहितः तीववैराग्यभावनया पूर्वसे वितमनोज्ञरसादिस्मरणाभावात् यावत् अनध्युपपन्नः रागद्वे परहितः, मध्यस्थभावयुक्तत्वात् । तदप्येकविंशतिवारमुदकेन प्रक्षाल्य पूर्णतया निःसत्त्वं विधाय रसमनास्वादयन् आहारमाहारयति । तन दृष्टान्तमाह-'विलमिव पन्नगभूतेन आत्मनेति, यथा भुजद्गो विलस्य पाश्वर्भागद्वयमसंस्पृशन् मध्यभागत एवात्मानं विले प्रवेशयति तथा मुखस्य पार्श्वद्वयस्पर्शरहितमाहारं कण्ठनालाभिमुखं प्रवेश्याऽऽहारयति । एवं संयमेन तपसा चात्मानं भावयन्नसौ विहरति ।। मू० १२ ॥
'तए णं से' इत्यादि । तदनन्तर वे धन्यकुमार अनगार श्रमण भगवान् महावीर से आज्ञा प्राप्त कर, तीव्र वैराग्य भावना से आहार में अमृच्छित, वर्ण रस, आदि में गृद्ध न हो, पूर्वभूक्त सुन्दर तथा सरस आहारों का स्मरण नहीं करते हुए मध्यस्थ भाव से अर्थात् राग-द्वेप रहित विना किसी स्वाद के आहार करते थे। उस आहार को भी इक्कीस बार पानी से धो कर नीरस एवं सत्वहीन करके आहार करते थे।
वे विना स्वाद लिये किस प्रकार आहार करते थे वह दृष्टान्तद्वारा कहते हैं
जिस प्रकार सर्प विल में प्रवेश करते समय विल के दोनों पाव भागों को स्पर्श नहीं करता हुआ मध्य भाग से ही उसमें प्रवेश करता है । उसी प्रकार धन्यकुमार अनगार भी मुखके दोनों पाव भागों से आहार को विना स्पर्श कराए स्वादरहित आहार करते थे । इस प्रकार तप-संयम - पूर्वक आत्मचिन्त्वन करते हुए रहते थे ॥ सू० १२॥
'तए णं से' त्याहि त्या२णा ते धन्यमा२ म॥२ श्रम लगवान મહાવીર પાસેથી આજ્ઞા લઈ આહારમા અમૃછિત–વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતા, મધ્યસ્થભાવે તીત્ર-વૈરાગ્ય-ભાવનાથી પૂર્વે કરેલ સુન્દર તથા સરસ આહારનું સ્મરણ ન કરતા રાગદ્વેષ રહિત કઈ પણ વાદ-વિના આહાર કરતા હતા તે આહારને પણુ (૨૧) એકવીસ વાર પાણીથી ધોઈ નીરસ તેમજ સત્વહીન કરીને આહાર કરતા હતા તેઓ સ્વાદ વિના કઈ રીતે આહાર કરતા હતા તે દૃષ્ટાન્તદ્વારા બતાવે છે –
જેવી રીતે સર્પ બિલમાં પ્રવેશ કરતી વખતે બિલના બન્ને–આજુબાજુના ભાગને સ્પર્શી વગર મધ્યભાગથીજ તેમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે ધન્યકુમાર અણગાર પણ મુખના બન્ને ભાગોથી આહારને સ્પર્શયા વગર સ્વાદરહિત આહાર કતા હતા એ પ્રકારે તપ-સંયમ–પૂર્વક આભા-ચિન્તન કરતા થકા રહેતા હતા (સ. ૧૨)