________________
૪
તળેટીમાં રાજગીર નામનુ ગામ આવેલુ છે રાજગૃહ પાસે વિપુલ ચૂક આવેલી હતી, જ્યાં ધન્ના વગેરેએ સંલેષ્મણાતપ કર્યાં હતાં.
સાકેત (અયાઘ્રા) નગરી
આ નગરી પ્રાચીન યેાધ્યા નગરી હતી, અને તે કૈાશલ દેશની રાજધાની હતી. અત્યારે ત્યાં ખાદ્યકામાં થયેલાં છે, જેને પરિણામે અનેક જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણીય શિલ્પકામ મળી આવ્યા છે તેની પ્રાચીનતા રામાયણકાળ જેટલે પહોચે છે
વાણિજ્યગ્રામ
આ ગામ વૈશાલીનુ એક પરૂ હતુ. મહાવીર સ્વામીએ અહીં વિહાર કરેલા. ગૌતમ બુદ્ધે પણ અહી' વિહાર કરેલા મૌદ્ધ સાહિત્યમાં તેના અનેક વાર નિર્દેશ આવે છે.
હસ્તિના (ગ) પુર
આ શહેરની પ્રાચીનતા ઠેઠ મહાભારતના સમય જેટલે પહેાંચે છે. જૈનું ત્યાં સારૂ પરિમળ હતુ. અત્યારે ખાદ્યકામ થાય છે, તેમાં અનેક શિલ્પકામ મળી આવ્યાં છે. એ જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણીય શિલ્પકૃતિઓ છે જેના માટે તે પવિત્ર તીધામ ગણાય છે. એ શહેર ગગાાંઠે આવેલું હતું.
}
કામદાર કેશવલાલ હિમતાસ
વડાદરા,
તા. ૨૨-૧૧–૧૯૫૮.
*