________________
(Catapult) અને રથમૂશલ-રણુગાડી (Tank), એ યાંત્રિક સાધનાના ઉપયેગક હતા એવું જૈન આગમસાહિત્યમાં કહેવામાં આવ્યું છે. એ વિસેળ વ સુધી ચાલ્યા હતા, અને મહાવીરના નિર્દેક મ’ખલીપુત્ર ગેશાળકે તૃતથી નિહાળ્યે તે ભારહતની એક શિલામા કૂણિક ગૌતમ બુદ્ધને વદના કર્તે દેખા દે છે. તેના મચ્છુ આદ તેના પુત્ર દર્શક ગાદીએ આવ્યે એના નિર્દેશ ભાસ કવિના સ્વપ્નવાસવદત્ત નાટકમાં કરવામાં આવ્યે છે . દર્શાય પછી ઉડ્ડયન રાન્ત થયેા હતા, ઇ સ. પૂર્વે ૫૨૩ કેલ્લાક સ`નિવેશ
આ નેસડૅા અથવા સન્નિવેશ વૈશાલી નગરી પાસે આવેલા પુતે. બૌદ્ધ સાહિત્યમાં તેના નિર્દેશ આવે છે.
શ્રેણિક અથવા બિ‘બિસાર મહારાજા
મહારાજા શ્રેણિક અથવા અભિસારના (ભિલીસાર) નિર્દેશ પુણેમાં, બૌદ્ધ સાહિત્યમાં અને જૈન સાહિત્યમાં ખૂબ મળે છે બૌદ્ધ અન્ય મહાવશ પ્રમાણે તેને રાજ્યાભિષેક યુવરાજ તરીકે તેના બાપના સમયના અને ખાપના તરફથી કરવામાં આવ્યા હતા. ડા. ભાંડારકરના મત પ્રમાણે શ્રેણિક એક વાર વજ્રી લાકાના ગણરાજ્ય ( Republic) માં સેનાપતિ હતા. એના વંશ મહાનાગ વંશ કહેવાય છે. મુદ્દતના કર્તા અવધેષના મત અનુસાર એનું કુલ હર્યાંકકુલ હતું.
શ્રેણિક મહારાજાને અનેક રાણીઓ હતી, તેમાં ધારિણી વગેરે નામે જૈન આગમસાહિત્યમાં મળી આવે છે. પ્રથમ મહારાણી કેશલ દેશના રાજા પ્રસેનજિત્ની બહેન હતી તેના ભાઈએ લગ્ન સમયે તેને કાશલ દેશમાં ચેડીક જાગીર આપી હતી, ખીજી મહારાણી ચલણા હતી. જે વૈશાલીના લિચ્છવીરાજ ચેટકની અને મહાવીરની માતા ત્રિશલાની બહેન થતી હતી. એક ત્રીજી મહારાણીનું નામ વૈદેહીવાસથી તુ મગધદેશની રાજકન્યા ખેમા તેની ચેાથી મહારાણી હતી બૌદ્ધ સાહિત્ય પ્રમાણે બાપાલી નામની એક સ્ત્રી સાથે તેણે લગ્ન કર્યું હતું.
શ્રેણિકે ગિરિત્રજ નામે નગરી વસાવી હતી જે રાજગૃહ તરીકે પ્રસિદ્ધ થઈ આ નગરીરચના એક મહુવિન્દ નામના એન્જનિઅરે કરી હતી.