________________
૨૪
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પેાતાની પસંદગીની મહેાર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવસીટીના પ્રેફેસર કેશવલાલ કામદાર એમ. એ. એ પેાતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સંમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે, અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પંડિતની અને નાણાંની–પેાતાની પાસેના કુંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઇચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જયારે આટલી ધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કેન્ફરન્સ પેાતાની ફરજ માને છે અને જે કાંઇ ત્રુટી હાય તે પ'. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઇ. પતાવીને સુધારવા પ્રયત્ન કરવા. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઇપણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેખને ભલામણ કરે છે.
( સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬ )
*
સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જૈન સિદ્ધાંત'ના તંત્રીશ્રી રીઝ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય,
શ્રી સ્થાનકવાસી શાસ્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં ખેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રેા તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઇ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલા ત્યારે શેઠશ્રી દામેાદરદાસભાઈએ તેમનાં એક પત્રમાં મને લખેલુ કે—
આપણા સૂત્રાના મૂળ પાઠે તપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કોઇ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મેં મુનિ શ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે.”
પણ હતા. શ્રાવકો તેમજ મુનિએ પણ તેમની જ્ઞાન ચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની
શેઠ શ્રી દામેાદરદાસભાઈ પેતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પાસેથી શીક્ષા વાંચન લેતા, તેમ પસ ંદગી યથાર્થ જ હાય એમાં