________________
૧૭
દરીયાપુરી સપ્રદાયના પડિત રત્ન ભાઈચંદજી મહારાજના અભિપ્રાય
શ્રી
રાણપુર તા. ૧૯-૧૨–૧૯૫૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરાની સેવામાં આપ સર્વ સુખ સમાધીમાં હશેા.
સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઇ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશીત થયેલાં કેટલાક સૂત્રેા ોયાં, સુંદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પડિતરત્નાને સુપ્રિય થઈ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના.
લી. પંડિતરત્ન ખાળબ્રહ્મચારી
શ્રી ભાઇચંદ મહારાજની
આજ્ઞાનુસાર શાન્તિમુનિના પાયવંદન સ્વીકારશે.
પૂ.
તા. ૧૧-૫-૫૬ વીરમગામ
ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માથી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજના અભિપ્રાય.
ખીચનથી આવેલ તા. ૧૧-૨-૫૬ના પત્રથી પ્રિત.
પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય; પડિત મુનિશ્રી સમરથમલજી મહારાજ, સમય આછે મળવાને કારણે સપૂર્ણ જોઇ શક્યા નથી. છતાં જેટલું સાહિત્ય જોયું છે, તે બહુ જ સારૂં અને મનન સાથે લખાયેલું છે. તે લખાણુ શાસ્ત્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા ચેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરુપણા અને ફ્સાની દૃઢતા શાસ્ત્રાનુકુળ છે. આચાર્ય શ્રી અપૂર્વ પરિશ્રમ લઇ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે.
લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ
મુ.ખીચન.