________________
मुनिकुमुदचन्द्रिका टीका, दुर्मुखादिकुमारवर्णनम्
१२३ “एवं दुम्मुहे वि' एवं दुर्मुखोऽपि 'कूवदारए वि' कूपदारकोऽपि; यथा सुमुखः एवमेव दुर्मुखः कूपदारकोऽपि कुमारौ; 'दोण्हं वि वलदेवे पिया धारिणी माया' द्वयोरपि वलदेवः पिता धारिणी माता, सुमुखकुमारवदनयोरपि चरितं विज्ञेयम् ॥ १०-११॥ .
'दारुए वि एवं चेव' दारुकोऽपि एवमेव-दारुकस्यापि कुमारस्य सर्व चरितं पूर्ववदेव ज्ञातव्यम् । 'णवरं' विशेष:-'वसुदेवे पिया, धारिणी माया'
वसुदेवः पिता धारिणी माता ॥ १२ ॥ . .. 'एवं अणादिट्ठी वि एवमनादिष्टिरपि=अनादिष्टेरपि चरितं पूर्ववदेव । ज्ञातव्यम् , अस्यापि कुमारस्य 'वसुदेवे पिया धारिणी माया' वसुदेवः पिता .. धारिणी माता। ‘एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स
इसी प्रकार दुर्मुख और कूपदारक कुमार का वर्णन जानना। इन्होंने भी अन्त समय सन्थारा करके मोक्ष को प्राप्त किया। इन दोनों के पिता का नाम बलदेव और माता का नाम धारिणी था। इनका सारा चरित्र सुमुख अनगार के समान ही जानना चाहिए ॥ १०-११ ॥
- दारुक कुमार का भी सारा वर्णन सुमुख कुमार के समान ही जानना । विशेष केवल इतना ही है कि इनके पिता का नाम वसुदेव था और माता का नाम धारिणी था ॥ १२ ॥ .. इस प्रकार अनादिष्टि के भी चरित्र का वर्णन जानना चाहिए। इनके पिता का नाम भी वसुदेव था और माता का नाम धारिणी था।
એજ પ્રકારે દુર્મુખ અને કૃપદારક કુમારનાં વર્ણન પણ જાણી લેવા જોઈએ. તેમણે પણ અંત સમયે સંથારા કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો હતે. એ બેઉના પિતાનું નામ બલદેવ અને માતાનું નામ ધારિણું હતું. તેમનું આખું ચરિત્ર સુમુખ અનગારના જેવું १ तj नये. (सू०१०-११)
દારુક કુમારનું પણ આખું ચરિત્ર સુમુખ કુમારના જેવું જાણવું. વિશેષ માત્ર એટલું જ છે કે તેમના પિતાનું નામ વસુદેવ તથા માતાનું નામ ધારિણી હતું. (સૂ) ૧૨) - આ પ્રકારે અનાદિષ્ટિના પણ ચરિત્રનું વર્ણન જાણવું જોઈએ. તેના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ ધારિણું હતું.