________________
अगारधर्मसञ्जीवनी टीका अ ३ . १३९ - १४७ देवकृतोपसर्गवर्णनम् ४०७ कहने पर मै भयभीत न होता हुआ विचरता हूँ ॥ १४० ॥ तब उसने मुझे निर्भय विचरते देख, दूसरी तीसरी बार फिर ऐसा ही कहा- " हे चुलनीपिता श्रमणोपासक ! " " पहलेकी तरह ' यावत् शरीरको सींचा ॥ १४१ ॥ मैंने उस असह्य वेदनाको सह लिया । इसी प्रकार सब कहना चाहिए यावत छोटे लडकेको मार डाला और मेरे शरीरको मांस ओर खून से सींचा। मैंने उस असह्य वेदनाको भी सह लिया ॥ १४२ ॥ उसने मुझे निर्भय देखा तो चौथी बार फिर बोला- “ हे चुलनीपिता श्रावक ! अनिष्टके कामी ! यावद् तू व्रतभग नही करता तो जो यह तेरी माता देव-गुरु स्वरूप है यावत् तू मर जायगा ॥ १४३ ॥ तब उसके ऐसा कहने पर भी मैं निर्भय विचरता रहा ॥ १४४ ॥ तब वह दूसरी तीमरी वार भी मुझे ऐसा ही बोला कि - " चुलनीपिता श्रावक ! आज यावत् मारा जायगा " ॥ १४५ ॥ उसके दूसरी तीसरी बार ऐसा कहने पर मुझे ऐसा विचार आया- " यह अनार्य पुरुष है, इसकी बुद्धि भी अनार्य है अतः अनार्य आचरण करता है, इसने मेरे बडे मझले और छोटे लडकेको मार डाला और मेरा शरीर खून से सींचा, अब यह माँको (तुम्हें) भी मेरे सामने लाकर मार डालने की इच्छा करता है, अतः इसे पकड लेना ही अच्छा है" | ऐसा विचार कर ज्यों ही मैं उठा कि वह आकाशमें उड़ गया, मैनें खभा पकड लिया और जोर जोर से चिल्लाया " ॥ १४६ ॥ વિચરી રહ્યો છુ (૧૪૦) એમ મને નિચ વિચરતા જોઇ, તેણે ખીજી—ત્રીજીવાર ફરીથી એમ કહ્યુ કે “હું ચુલનીપિતા શ્રમણાામક (પહેલાની પેઠે) યાવત શરીર પર માસ–લેહી છાયા (૧૪૧) મે એ અસહ્યં વેદનાને સહી લીધી એ પ્રમાણે બધુ કહ્યુ, યાવત્ નાના પુત્રને મારી નાખ્યું અને મારા શરીર પર લેહી અને માસ છાંટયુ મે એ અસહ્ય વેદનાને સહી લીધી (૧૪૨) તેણે મને નિર્ભય જોયા એટલે ચાથીવાર આણ્યે. હું ચુલનીપિતા શ્રાવક' અનિષ્ટના કામી। યાવત તુ શિલાદિને ભગ નથી કરતે તે જે આ તારી માતા દેવ-ગુરૂ સ્વરૂપ છે ચાવતા તુ મરી જઇશ (૧૪૩) તેણે એમ કહ્યુ છતા પણ હું નિર્ભય રહ્યો (૧૪૪) પછી તેણે ખીજી—ત્રીજીવાર પત્તુ મને એમજ કહ્યુ કે ચુલનીપિતા શ્રાવક । આજ યાવત માર્યાં જઈશ” (૧૪૫) એણે ખીજી—ગીજીવાર એવુ કહેતા મને એવા વિચાર માન્યે કે “આ અનાર્ય પુરૂષ છે, તેની બુદ્ધિ પણ બનાય છે, તેથી તે અના આચરણ કરે છે, એણે મારા મેટા, વચેટ અને નાના પુત્રને મારી નાખ્યા, તેમના માસ–àાહી મારા શરીરે છાયા, હવે તે માતાને (તમને) પણ મારી સામે લાવી મારી નાખવાની ઇચ્છા કરે છે, માટે એને પકડી લેવા એ જ ઠીક છે, એમ વિચારીને હું ઉઠયે, ત્યા તે આકાશમાં ઉડી ગયે, મે થાબલા પકડી લીધે અને એથી ચીસ પાડી, (૧૪૬) પછી ભદ્રા સાર્થવાહી ચુલનીપિતાને કહેવા લાગી
66