SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ.१ म् ११ धर्म. देवस्वरूपवर्णनाम् १९५ रागद्वेषवानात्माऽपि स्फटिकोपम निज नैर्मल्यगुण परित्यज्य तत्तदुपरञ्जकविषयसपर्कवशादुत्तरोत्तर मलिनीभवत्यन्ततश्च दुर्गतिमात्रफलक भवति तस्मात्सर्वदुर्गतिमूलभूतौराग द्वेपो भव्येन प्रयत्नतोऽपनेयो, तदपनयनार्थमेवामौ रागद्वपविनिमयो देव उपासितव्यः। तथाहि दृश्यते लोके-यो रोगाक्रान्तः स नीरोगमगदड्कार, यो वैरकृतपराभवापन्नो दुलः स प्रपल राजादि, योऽल्पद्विकानवान् म महाद्विकानिन श्रेष्ठिप्रभृति, यश्च शीताः स तेजोमय मर्यादि समुपास्य कृतकृत्योभवतीति। एव चानन्तशान्तिनिधानस्य सर्वथा निष्कलङ्कस्य भगवतो निरवद्योपासनया चित्तैइतनी बढ़ जाती है कि वह सिर्फ मेंढकोके कामका रह जाता है। ___इसी प्रकार राग-द्वेप वालो आत्मा, अपनी म्फटिक के समान निर्मलताको त्याग कर मलिन बनाने वाले विषयोके ससर्ग से क्रमशः अधिकाधिक मलिन होती हह, अन्तमे दुर्गतिका पात्र बनती है । इमलिए समस्त दुर्गति के मूल कारण राग-द्वेष हैं। भव्य जीवको प्रयत्न करके इन्हे दूर कर देना चाहिए । इन्हे दूर करने (नष्ट करने) के ही लिए राग-द्वेष रहित देवकी उपासना करनी चाहिए। यही बात लोकमें देखी जाती है । रोगी नीरोग करने वाले वैद्यकी उपासना करता है, वैरियों के द्वारा तिरस्कार पाया हुआ निर्वल व्यक्ति सयल राजा आदिकी उपासना करता है, छोटी द्विकान (दुकान) बाला वडी दुकान वाले सेठ आदिका आश्रय लेता हैं, और शीतसे ठिठुरा हुआ मनुष्य सूर्य आदि गर्म वस्तुओंकी शरण लेता है और सफल होता है। इस प्रकार अनन्त शक्तिके आगर, मर्वथा निष्कलक भगवान् की निर्दोप उपासनाले चित्तमें एकाग्रता उत्पन्न होती है, और उस પિતાની સ્ફટિક સરખી નિર્મળતાને ત્યજીને મલીન બનાવનારા વિષેના સ સગ થી ક્રમશ આધિકાધિક મલીન થતા છેવટે દુર્ગતિનું પાત્ર બની જાય છે માટે સમસ્ત દુર્ગતિના મૂળ કારણ રાગ-દ્વેષ છે ભવ્ય જીવેએ પ્રયત્ન કરીને તેમને દૂર કરવા જોઈએ એને દૂર (નષ્ટ) કરવાને માટે રાગદ્વેષ રહિત દેવની ઉપાસના કરવી જોઈએ એ વાન લેકમાં જોવામાં આવે છે રેગી નીગ કરનાર વૈદ્યની ઉપાસના કરે છે શત્રુઓથી તિરસ્કાર પામનારી નિર્બળ વ્યકિત સબળ રાજા આદિની ઉપાસના કરે છે, નાની દુકાનવાળે મેટી દુકાનવાળા શેઠ આદિને આશ્રય લે છે, અને ટાઢથી થરથરતો માણસ સૂર્ય આદિ ગરમ વસ્તુઓનું શરણુ લે છે અને સફળ થાય છે એ પ્રમાણે અનત શકિતના આગર, સર્વથા નિષ્કલક ભગવાનની નિર્દોષ ઉપાસનાથી ચિનમાં એકાગ્રતા ઉત્પન્ન થાય છે, અને એ એકાગ્રતાથી આત્માનું
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy