________________
अ० टीका अ १ सू ११ धर्म. श्रावकधर्मनिरूपणे स्याद्वाय प्ररूपणम् १८३ पलभ्यमान आकाशादिरूपे वस्तुन्युत्पादव्ययाभावानित्यत्वानित्यत्वे कथ सगच्छे ताम् ? इति चेदुच्यते-आकाशमवगाहमाना जीवपुद्गला यदैवस्मादाकाशस्य प्रदेशात्मदेशान्तरमुपसकामन्ति तदानी प्रामदेशपविभागपूर्वम्मग्रिमपदेशसयोगीत्पत्या तस्मिन्नेकम्मिन्नप्यामाशे विभागसयोगरूपस्य मिथो विरुद्धस्य धर्मद्वयस्योपलव्धेः प्राक्मदेशादपरः प्रदेशो भिन्न इति मन्तव्य, 'भेदहेतुविरुद्धधर्माभ्यास इति भवताऽपि स्वीकृतत्वात् , ततश्च माक्र्सयोगविनाशाविनष्टमिति, उत्तरसयोगो
प्रश्न-आकाश आदि पदार्थों मे ध्रौव्य ही उपलब्ध होता है-न तो उत्पाद मालूम होता है न व्यय ही। फिर आप प्रत्येक पदार्थको नित्य और अनित्य से कहते है ? ___ उत्तर-सुनिये । जीव या पुद्गल आकाश मे रहते है । जब कोई जीव या पुद्गल एक आकाशप्रदेशमे चलकर दूसरे आकाशप्रदेश मे चला गया तो पहले आकाशप्रदेशसे उसका विभाग हुआ, और दूसरे आकाशप्रदेश से उसका सयोग हुआ, अर्थात् अब तक जिस प्रदेश में सयोग था उसमें विभाग होगया, और जिसमे विभाग था उसमे सयोग हो गया, इस प्रकार दोनो प्रदेश में सयोग-विभाग हुए। सयोग और विभाग आपसमे विरोधी धर्म हैं। तात्पर्य यह हुआ किसयोग विशिष्ट आकाश नष्ट हो गया और विभाग विशिष्ट आकाश उत्पन्न हुआ। इसी प्रकार दूसग विभाग विशिष्ट आकाश नष्ट हुआ
और सयोग-विशिष्ट आकाश उत्पन्न हुआ। आपने स्वय माना है कि विरोधी धर्मका पाया जाना ही भेद का कारण है। हा, आकाशरूपसे
પ્રશ્ન-આકાશ આદિ પદાર્થોમા ધ્રૌવ્ય જ ઉપલબ્ધ થાય છે—નથી ઉત્પાદ માલુમ પડતે કે નથી વ્યય પણ માલુમ પડતે તે પછી આપ પ્રત્યેક પદાર્થ ને નિત્ય અને અનિત્ય કેમ કહે છે!
ઉત્તર-સાભળે જીવ યા પુદગલ આકાશમાં રહે છે, જ્યારે કેઈ જીવ યા પુદગલ એક આકાશ-પ્રદેશથી નીકળીને બીજ આકાશ પ્રદેશમાં ચાલ્યા ગયે, ત્યારે પહેલા આકાશ પ્રદેશથી તેનો વિભાગ છે, અને બીજા આકાશ પ્રદેશ સાથે તેને સ ગ થા, અર્થાત્ અત્યાર સુધી જે પ્રદેશમાં સ ગ હતું તેમાં વિભાગ થઈ ગયે અને જેમાં વિભાગ હસ્તે તેમા સ ગ થઈ ગયે એ પ્રમાણે બેઉ પ્રદેશમાં સ ગ–વિભાગ થયા સાગ અને વિભાગ આપસઆપસમા વિધી ધર્મ છે તાત્પર્ય એ છે કે-ન્સ લેગ-વિશિષ્ટ આકશ નષ્ટ થયુ અને વિભાગ–વિશિષ્ટ આકાશ ઉપન્ન થયું એ પ્રમાણે બીજુ વિભાગ-વિશિષ્ટ આકાશ નષ્ટ થયું અને સગ-વિશિષ્ટ આકાશ ઉત્પન્ન થયુ આપે પંતે માન્યું છે કે વિરોધી ધર્મને પ્રાપ્ત થવું એ જ ભેદનું