________________
७६
उपासकशास्त्र
-
श्रेष्ठिनो -लक्ष्मीकृपाकटाक्षमत्यक्षलक्ष्यमाण-द्रविणलक्ष-लक्षणविलक्षणहिरण्यपट्टसम लद्धतमूर्धानो नगरप्रधानन्याहारः, सेनापतया चतुरङ्गसेनानायकाः, सार्थ पाहा: गणिम धरिम मेय परिच्छेद्य स्पक्रय विक्रेयवस्तुजातमादाय लाभेन्छयादशा न्तराणि जता सार्थ पाइयन्ति योग-क्षेमाभ्या परिपालयन्तीति, दीनजनोपकाराय मूलधन दत्वा तान् समद्धयन्तीति तथा, तन गणिमम् एम द्वित्रि-चतुरादिसख्या क्रमेण गणयित्वा यहीयते, यथा नालिकेर पूगीफल-कदलीफलादिनम्, धरिम-तुला सूत्रेणोत्तोल्य यद्दीयते, यथा त्रीहि या लाण सितादि, मेय=शराव लघुभाण्डादिनोजिस पर पूरी-पूरी कृपा हो और उस कृपाकोरके कारण जिनके लाखोंके खजाने हो तथा जिनके सर पर उन्हींको सूचित करने वाला चादीका विलक्षण प शोभायमान हो रहा हो, जो नगर के प्रधान व्यापारी हो उन्हें श्रेष्ठी करते हैं। चतरग सेनाके स्वामीको सेनापति कहते हैं। जो गणिम, धरिम, मेघ और परिच्छेद्य रूप खरीदने-बेचने योग्य वस्तुओ को लेकर नफाके लिए देशान्तर जानेवालेको साथ ले जाते है, योग (नयी वस्तु की प्राप्ति) और क्षेम (प्राप्त वस्तु की रक्षा के द्वारा उनका पालन करते है, गरीबोंकी भलाईके लिए उन्हें पूजा देकर व्यापार द्वारा धनवान बनाते है उन्हें सार्थवाह कहते हैं । एक दो, तीन, चार आदि सख्याके हिसाब से जिनका लेन-देन होता है उसे गणिम कहते हैं, जैसे-नारियल, सुपारी, केला आदि । तराजू पर तोल कर जिसका लेन-देन हो उसे धरिम कहते हैं, जैसे धान, પૂરેપૂરી કૃપા હોય અને એ કૃપાને કારણે જેમની પાસે લાખનો ખજાને હૈય, તથા જેમને માથે તેનું સુચન કરનાર ચાદીને વિલક્ષણ પદ્ધ ભાયમાન થઈ રહો હેય, જે નગરના મુખ્ય વ્યાપારી હોય, તેને શ્રેષ્ઠી કહે છે ચતુરગ સેનાના સ્વામીને સેનાપતિ કહે છે ગણિમ ધરિમ મેય અને પરિચ છે ? ખરીદવા–વેચવા ગ્ય વસ્તુઓ લઈને નફાને માટે દેશાતર જનારાઓને જે સાથે લઈ જાય છે એગ (નવી વસ્તુની પ્રાપ્તિ) અને ક્ષેમ (પ્રાપ્ત વસ્તુને રક્ષણ) ની દ્વારા તેમનું પાલન કરે છે ગરીબોના ભલા માટે તેમને પૂછ આપીને વેપાર દ્વારા ધનવાન બનાવે છે, તેમને સાર્થવાહ કહે છે એક, એ ત્રણ, ચાર આદિ સંખ્યાના હિસાબે જેની લેણ-દેણ થાય છે તેને ગણિમ કહે છે. જેમકે નાળીએર, સોપારી ઇત્યાદિ ત્રાજવાથી તેલને જેની લેબ્રુ–દેણ કરવામા આવે છે તેને ધરિમ કહે છે, જેમકે ધાન્ય જવ, મીઠું, સાકર ઈત્યાદિ
१ अलब्धस्य लाभो योग , लब्धस्य परिपालन क्षेमः।