________________
उपासकदशास्त्रे
वृत्तान्तोऽसौ । ततश्च तदानीमकस्मात् " यदि काचित्पतित्रता शीलवती योषिदाम सुत्रेण कृपात्तितउनाऽप आहृत्य पाट सिन्चेतदेतदुदुघाटः स्यान्नेतरये - "स्याग शत्रागुदचरत् ता निशम्य तथाऽऽचरितु समागतासु सतीम्मन्यास नही निफ लासु सुभद्रा श्वश्रू प्रार्थयत - 'मातरहमेतज्जलमपहर्त्तमाज्ञापनीया' इति, वश्र्वाच' मा क्लकि मुहुरस्माम्मुज्ज्वल कुल-मिति मत्यविध्यत ।
,
तदनु शीलमहिम्ना - ' शीलपालिनि । मतिनते ! सुभद्रे ! भद्र ते भृया -दपहर त्व तथा जलमभिषिच्य चोद्घाटय क्पाट' - मित्याकाशवच' श्रुत्वा सा तथाऽऽम मूसन्नद्धतितउना पाज्जलमादाय यदैव कपाटमभिषिपेच तदैव द्वारयमुदघाटि । पास भी कानोकान खबर पहुँची । उसी समय आकाशवाणी हुई"यदि कोई पतिव्रता, शीलवती स्त्री कच्चे बागेसे चालनीमे पानी निकाल कर सीचे तो फाटक खुल सकते हे अन्यथा नहीं ।" आकाश वाणी सुन कर अपनेको सती समझने वाली पटतेरी ओरते आई, मगर सब निष्फल हुई । तब सुभद्राने अपनी साससे जल निकाल कर फाटक सीचने की आज्ञा मागी । सास बोली- ' हमारे पवित्र कुलको फिर कलक न लगा' और रोक दिया ।
४८
इसके बाद शीलके प्रभावसे फिर यह आकाशवाणी हुई- " हे शीलवती पतिव्रता सुभद्रा ! तू जल खींच और सीचकर फाटक खोल । " इस आकाशवाणीको सुनकर सुभद्राने कच्चे धागे में बधी हुई चालनी से जल निकालकर ज्योंही फाटक पर छिडका त्योही नगरके तीन द्वार
खुल गए।
એ વખતે આકાશવાણી થઈ જો કેાઈ પતિવ્રતા શીલવતી સ્ત્રી કાચા સૂત-ના તાત ણાથી ચાળણીમાં પાણી કાઢીને સીચે તે દવાો ઉઘડી શકશે, અન્યથા નહીં” આકાશવાણી સાભળીને પેાતાને સતી સમજનારી અનેક સ્રિએ આવી પણ બધી નિષ્ફળ થઇ, ત્યારે સુભદ્રાએ સાસુ પાસે આજ્ઞા માગી કે “મને કુવામાથી જળ કાઢીને દર વાજા પર છાટવા દે” સાસુ મેલી અમારા પવિત્ર કુળને ફરીથી કલક ન લગાડ” અને તેણે સુભદ્રાને જવા ન દીધી
ત્યારમાદ શીલના પ્રભાવથી ફરીથી એવી આકાશવાણી થઈ કે હું શીલવતી પતિવ્રતા સુભદ્રા I તુ જળ ખેચીને દરવાજને છાટ !” બા આકાશવાણી સાભળીને સુભદ્રાએ કાચા સૂતરે ખાધેલી ચાળણીથી કુવામાથી જળ કાઢયુ અને જ્યાં તેણે તે જળ દરવાજાપર છાટ્યુ ત્યા તે સહસા નગરના ત્રણે દરવાજા ઉઘડી ગયા !