SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ थेनगारधर्मामृतवपिणी टोफा अ० १६ द्रौपदीचर्चा ___अद्र गोध्यम्-यन प्रतिमापूजार्थ निपमाणस्य जिनाल यस नाचोपदेशारण सापथगिति जानता तत्परिवर्जने कृते तीर्थकर नामगोत्र कर्म ममुपार्जित, तत्र सर्वथा मावद्यमार्ग परिवर्जनता सर्वप्राणिरक्षणार्थमदिसा गर्म सर्वतः प्रचारयता प्रवचन-सिद्धान्तसार विजानतां सयममार्गे प्रवृत्तिमता सम्यक्त्वशुद्धिमता प्रतिमापूजामकुर्वता तन्निपेक्यता नि नामात्मनः रल्याणकर कार्यमनशिष्टम् , इति । अब विवाहसमये द्रौपदी सम्यस्त्वाती नासीदिति पय॑ते-जैनागमाना विद्वास सम्यगिट बदन्ति-सनिठानम्य जीवस्य निदानफलप्राप्तिर्यावन भवति, तारदसौं सम्यक्त्वपश्चिता जैनधर्माद् दुर एवावतिष्ठते । करने वाले, समस्त प्राणियो को रक्षा के निमित्त अहिंसाधर्म का प्रचार करने वाले, प्रवचन सिद्धान्त के सार को जानने वाले, सयममार्ग मे प्रवृत्ति बाले, सम्यरत की शुद्धि से विशिष्ट और प्रतिमा की पूजा नही करने वाले पब उसका निपेप करने वाले ऐसे सयमियों का अव और कौनसा ऐसा कार्य बाकी रहा है जो उनकी आत्मा के लिये कल्याण का साधन न हो। अब पा इस बात का वर्णन किया जाता है कि विचार के समय द्रौपदी सम्यक्त्ववाली नहीं थी। जैन आगमों का भलीभॉति परिशीलन करने वाले विद्वान उस याको अच्छी तरह जाते है कि जिम जी ने जो निदान किया हैजबतक उसके फल की प्रापि उस जीव को नही हो जाती-तबतक वह जीव सरपक्व से चचित राफर जिन वर्म से दूर ही रहता है। નામ-ગોત્ર તમને બવ વ અને સ સાર પણ તેમને માટે એકભવ જેટ લે જ શેષ રહ્યો હતો તો પછી સર્વ રીતે સાવદ્યકર્મોને પરિત્યાગ કરનારા બધા પ્રાણીઓની રક્ષાના નિમિત્તે અહિંસા ધર્મને પ્રચાર કરનારા પ્રવચન સિદ્ધાતના ગરને જાણનારા, સયમ માગ મા પ્રવૃત્તિ કરનારા, સમ્યકત્વની શુદ્ધિથી વિશિષ્ટ અને પ્રતિમા પૂજા નહિ કરનારા અને તેને નિષેધ કરનારા એવા સયમીઓનુ એવુ કયુ કામ શેષ રહ્યુ છે કે જે તેમના આત્માને કયાણનું સાધનરૂપ ન હોય ? - હવે અહીં આ વાતનું વર્ણન કરવામાં આવે છે કે લગ્નના વખતે દ્રૌપદી સમ્યકત્વવાળી ન હતી જૈન આગમનુ સારી રીતે પરિશીલન કરનાર વિદ્વાને આ વાતને સારી પેઠે જાણે છે કે જે જીવે જે નિદાન કર્યું છે જ્યા સુધી તેના ફળની પ્રાપ્તિ તે જીવને થઈ જતી નથી ત્યા સુધી તે જીવ સમ્યકત્વથી વંચિત રહીને જીન ધર્મથી દૂર રહે છે.
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy