SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ मनगारधर्मामृतषिणी टो० अ० १६ द्रौपदीचर्चा ४०१ मलभ्य, किं पुनस्तन पटकायसमारम्भणे स्वर्गापगलामस्य सभव । परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थ दु'खप्रतिघातार्थ च ये जीवाः पृथिवीकायादिसमारम्भ कुन्ति, ते तत्फल विपरीतमेन लभन्ते यतोऽसौ समारम्भः अबोधिमहित चोत्पादयतीत्युक्त भगवता । परतु तत्र प्रतिमापूजसा शास्त्रविरुद्धमेव कथयतिप्रतिमापूजाया स्वाभ्युदयमोक्षार्थ क्रियमाणः पट्झायसमारम्भः खलु अपोधिमजीन के लिये यह अफेला पृथिवीकाय का समारभ ही अहित का कर्त्ता और मोक्ष के मार्ग से वचित रग्वनेवाला कहा गया है तो भला किस कार्य में पट्काय के जीवों को समारभ होता है, उस कार्य से अथवा उस प्रकार के समारभ से जीवों को स्वर्ग और अपवर्ग (मोक्ष) का लाभ कैसे हो सकता है ? अर्थात् किमी तरह नहीं हो सकता। जो मनुष्य परिवदन मानन और पूजन के निमित्त तथा जाति और मरण के मोचन के निमित्त एव दु'ग्वो के विनाश करने के निमित्त पृथिवीकाय आदि को समारभ करते है, वे उसका विपरीत ही फल भोगते हैं यह बात अच्छी तरह से प्रकट की जा चुकी है। क्यों कि प्रतिमापूजा चोध एव रित प्राप्ति के लक्ष्य को लेकर के ही की जाती है -परन्तु इस लक्ष्य की सिद्धि न होकर उससे उल्टा कर्ता जीव अबोध एव अहित का प्रापक ही होता है ऐसा श्री महावीर प्रभु का कयन है। फिर भी इसके पक्षपाती जन इस बात पर ध्यान न देकर शास्त्र विरुद्ध ही कथन करते है-वे यह कहते हैं " कि इस प्रतिमापूजन में माना कि માર્ગથી દૂર ફેકી દેનાર બતાવવામાં આવ્યો છે ત્યારે કયા કાર્યમાં પડાયના જીને સમારભ હોય છે, તે કાર્યથી અથવા તે તે જાતના સમાર ભથી જીવને વર્ગ અને અપવર્ગ (મોક્ષ) ને લાભ કેવી રીતે સંભવી શકે તેમ છે ? એટલે કે કોઈ પણ કાળે જીવને આ કાયથી સ્વર્ગ કે મેક્ષને લાભ થઈ ગકતો નથી જે માણસ પરિવદન, માનન અને પૂજનના માટે તેમજ જાતિ અને મરણના મેચન માટે અને દુખોના વિનાશ માટે પૃશ્વિનાય વગેરેને સમ ૨ ભ કરે છે, તેઓ તેનુ ઉલટુ ફળ ભેગવે છે આ વાત સારી રીતે સમ જાવવામાં આવી છે, કેમકે પ્રતિમા પૂજા બેધ તેમજ હિત પ્રાપ્તિના લક્ષ્યને લઈને જ કરવામાં આવે છે પણ આ લક્ષ્યની સિદ્ધિ ન થતા તેનાથી સાવ વિપરીત કર્તા જીવ અધ અને અહિતને મેળવે છે એવું જ શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે છતા ય પ્રતિમા પૂજાના કેટલાક તરફદારીઓ આ વાતને લક્ષ્યમાં ન રાખતા શાસ્ત્ર વિરૂદ્ધ જ કથાને વળગી રહે છે તે આ પ્રમાણે કહે છે
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy