________________
पाताधर्मपाल धर्मालम्पनानि स्थानानम् भगवा प्राप्तानि-- "धम्म चरमाणस्स पर निस्साठाणा पणता। त जहा-उपाया, गणो, राया, गिडवई, सरीर " ॥ इति ।
भगाता धर्मालम्चनानि पश्चय कथितानि । तत्र "छपाया" इत्युक्त्या गणराजादीनामपि सग्रहे सत्यपि पुनस्तेपापिशिष्योपन्यासः प्राधान्यग्योपनाधेः
अन्यच-"धम्म चरमाणस्स पच निस्साटाणा पण्णत्ता-तजहा-छ काया, गणो, राया, गिवई, मरीर" इति-भगवान ने धर्म के छरकाय, गण, राजा, गाधापति और शरीर इस प्रकार ये छह आलम्बन स्थान स्थानासूत्र में कहे है। इनमें जिन प्रतिमा का कथन नहीं किया है-इससे यर भलीभाति विदित हो जाता है कि जिन प्रतिमा और उसका पूजन धर्म का अवलम्पन रूप नहीं है यदि जिन प्रतिमा का पूजन कार्य धर्म का अवलम्बनरूप सिद्धान्तकारों की दृष्टि में मान्य होता तो वे अवश्य इन स्थानों के कथन करते-जिस प्रकार छहकाय, गण, राजा इत्यादि का कथन किया है। यद्यपि "छकाय" इस एक पद से ही गण,राजा आदि का स्वतः कयन सिद्ध हो जाता है, क्यो की इन सबका समावेश उसी एक पद में हो जाता है। फिर भी इनका भिन्न २ रूप से जो नाम निर्देष किया है उसका कारण ये धर्म के प्रधान आलम्बन रूप हैं इस बात को प्रकट करने के लिये ही किया गया है । इसी प्रकार
सन मा ५ ५घुछे “धम्म चरमाणस्स पच निरसाठाणा पण्णता-त जहा काया, गणो, राया, गिहवई, सरीर " इति, सगवान धना ७ ४ाय, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર આ રીતે છ આલ બનસ્થાન સ્થાનાગ સૂત્રમાં કહ્યા છે. આ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનું પૂજન ધર્મનું અવલ બને નથી જે સિદ્ધાન્તકારની દષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનું કાર્ય ધર્મના અવ લબના રૂપમાં માન્ય હેત તે તેઓ ચોક્કસ આ સ્થાનના કથનની સાથે સાથે તેમનુ પણ કથન જેમ છે કાય, ગણુ રાજા વગેરેનું કથન કર્યું છે તેમ કહ્યું હત જે કે “પાય” આ એક પદથી જ ગણ, રાજા વગેરેનુ સ્વત કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાને સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાય આ બધાને સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સર્વે ધર્મના પ્રધાન આલબનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામા આવ્યો છે આ પ્રમાણે જે ! પણ