________________
-
-
३७०
जाताधर्मकथा वचनस्य डि वक्ता निमित्तमन्तरङ्गम् , तस्य परागपमोहपारगन्यमशुद्धिः, तेभ्यो वितथपचनप्रत्ते, न चेपाऽशुद्धिर्जिने भगाति, जिनवनिरोधात् , जयति रागद्वेष मोहरूपान्तरज्ञान रिपूनिति शब्दार्यानुपपत्ते. तपनदानादिशात् , अन्वर्थतया चास्याभ्युपगमात् , निमित्तशृदयभागाद् नाजिनमणीतपचनमविगद्धम् । यतहै । इन तीनों उपायों से परीक्षित आगम ही परिशुद कहा गया है। अविरुद्व वचन का नाम ही आगम है। __इन कपादिकों से जो आगम में शुद्धता आती है उसका कारण निमित्त की शुद्धि है। निमित्त शुद्ध जिन प्रणीत वचन ही हैं। अन्य प्रणीत वचन नहीं। निमित्त में भी शुद्धि का कारण राग, उप और मोह का अभाव है। बचने का अन्तरग कारण वक्ता ही हुआ करता है वक्ता की प्रमाणता से ही वचन-ओगम में प्रमाणता आती है इसी लिये राग द्वेष आदि से कलुपित व्यक्तियों के वचन प्रमाण कोटि में नहीं आते हैं। क्यों कि राग ढेप आदिक सद्भाव में वचनों में परस्पर विरुद्ध अर्थ की प्ररूपकता स्वय ही आ जाती है अत: यह निश्चित सिद्धान्त है कि जहां पर इनका सर्वथा अभाव है वही सच्चा आगम का प्रणेता हो सकता है। और उसी आगम में अविद्वता है। ऐसा अवि. रुद्ध आगम जिन प्रणीत ही हो सकता है क्यो कि उनमें पूक्ति राग द्वेष आदि द्वारा अशुद्धि का सर्वथा अभाव हो चुका है इस के सवेथा दर होने से ही वे " जिन" इस प्रकार की सज्ञा वाले रए हैं। "जयर्यात ઉપાથી પરીક્ષિત આગમ જ પરિશુદ્ધ કહેવામાં આવ્યો છે અવિરુદ્ધ વચનનું નામ જ આગમ છે કષ વગેરેથી આગમમાં જે શુદ્ધતા આવે છે તેનું કારણ નિમિત્તની શુદ્ધિ છે જિન પ્રણીત વચનો જ નિમિત્તશદ્ધ છે બીજાઓ વડે પ્રણીત વચને નહિ નિમિત્તમાં પણ શુદ્ધિનું કારણ રાગ દ્વેષ અને મહિને અભાવ છે વચનનું અતર ગ કાણુ બોલનાર જ હોય છે બેલનાર (વક્ત) ની પ્રમાણુતાથી જ વચન-આગમમાં પ્રમાણતા આવે છે એટલા માટે જ રાગ
વગેરેથી કલુષિત માણસોના વચન પ્રમાણે કટિમાં આવતા નથી કેમકે રાગદ્વેષ વગેરે સદુભાવ વચમાં પરસ્પર વિરુદ્ધ અર્થની પ્રરૂપતા જાતે જ આવી જાય છે એટલા માટે આ નિશ્ચિત સિદ્ધાત છે કે જ્યાં એમને સંપૂર્ણ અભાવ છે તે જ સાચા આગમન પ્રણેતા થઈ શકે છે અને તે આગમમાજ અવિરુદ્ધતા છે એવું અવિરુદ્ધ આગમ જિનપ્રણીત જ થઈ શકે છે કેમકે તેમનામાં પૂર્વોક્ત રાગદ્વેષ વગેરે વડે અશુદ્ધિ અપૂર્ણપણે અભાવ થઈ ચૂક છે અશુદ્ધિ સર્વ રીતે મટી જવાથી તેઓ “જિન” સંજ્ઞા