SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ प्राताधर्म या योगरूपो देश आगम , करशिरः सयोगामियारूपो देगन्तु नोआगम , तथा च दैशिकागमामामालित्य नो आगमत्वमपि, नोशन्दस्यात्रापि देगनिए धपरत्वात् । लौफिक कुमारचनिक च नोआगमतो भावावश्यक न धर्मपटवान्यम् , तत्र निनाज्ञाया अभागादिति यो यम् । अय किं लोकोत्तरिक नोभागमतो भाषावश्यकम् ? उच्यते अनुयोगद्वारे । "जण्ण इमे समणे या समणी ग सापभो या साविया ना तचित्ते तम्मणे अपेक्षा से पर्दा भावता और एकदा से आगमता भी है। क्यों कि हाथों का जोडना नमस्कार करना आदि रूप जो भी किया है वे मय नो आगम है। इस अपेक्षा इनमें पूर्णरूप से आगमपनो न होकर आगम की एक देशता री है चरक चीरीकादि द्वारा मान्य ग्रन्थों की निर्दिष्ट क्रियाओं का ही वहा सझाव है और उन्ही के अर्थ में उनका उपयोगादिरूप परिणाम है। इसलिये ये मन चरक चीरीकादि की क्रियाएँ नो आगम की अपेक्षा से भाव आवश्यक है। यहा पर भी नो शब्द देश निषेध परक है अर्थात् आगम के एक देश का वाचक है ये लौकिक और कुप्रावनिक जिन्हें नो मागम की अपेक्षा से भावावश्य करूप में प्रकट किया गया है धर्मपद के वाच्य नहीं है। क्यों कि इन की आराधना से जीवो के कर्मो की निर्जरा नही होती है। अत तीर्थ कर प्रभु ने इनके आरावन करने की आज्ञा प्रदान नहीं की है। नो आगम की अपेक्षो से लोकोत्तरिक भाव आवश्यक इस प्रकार એકદેરાથી આગમતા પણ છે કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે ક્રિયાઓ છે તે સર્વે નોઆગમ છે આ દષ્ટિએ એમનામાં આગમતા સપૂણ પણે નથી ફકત આગમ એકદેશના જ છે ચરક ચીરિક વગેરે વડે માન્ય ગ્રથોની નિર્દિષ્ટ કિયાઓને જ ત્યા સદભાવ છે અને તેમના જ અર્થમાં તેમને ઉપયોગ વગેરે રૂપ પરિણામ છે એટલા માટે આ બધા ચરક ચરિકા વગેરેની ક્રિયાઓ નો આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે અહી પણ ના શબ્દ દેશનિષેધ પરક છે એટલે કે આગમના એકદેશને વાચક છે આ લૌકિક અને કુપ્રવચનિકો જેમને ને આગમની દૃષિ એ ભાવાવશ્યક રૂપમાં પ્રગટ કર વામાં આધ્યા છે- ધર્મપદના વાગ્ય નથી કેમકે એમની આરાધનાથી જવાના કર્મોની નિર્જરા થતી નથી, એટલા માટે તીર્થકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી નો આગમની અપેક્ષાએ લોકેતરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે – जण्ण इमे समणे का समणी वा सावो वा साविया वा तच्चित्ते तल्लेसे
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy