SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ মায় एव च प्रतिमापूजनमपि धर्मलक्षणस्य लक्ष्यं न भवति. तत्र धर्मत्वामाष निश्चयात् । मोक्षकागो जिनप्रतिमा पूजयंत' इत्येवमहतो भगवन आशायाः प्रवचनेऽनुपलब्धः । धर्मविपये सर्वर भगवदाशोपलभ्यते-दृश्यते हि आवश्ययार्थ मगर भगवान की आज्ञा से परिभूत समझना चाहिये । यदि इन निक्षेपों की या स्थापनानिक्षेप की आराधना करने से आरोधक जीवों को धमे का लाभ होता तो वे उनकी आराधना करने का मव्य जीवों को अब श्य २ उपदेश देते। इस प्रकार की स्वमनः करिपत प्रवृत्ति से उनकी पूजा आदि करने में पटूकाय के जीवों की कितनी विरापना होती है यह एक स्वानुभवगम्य बात है। अतः जहाँ आरभ है वहा धर्म नहीं है। जहा धर्म नहीं है उसकी आराधना से कर्मो की निर्जरा भी नहीं हो सकती है। इस प्रकार से नाम स्थापना और द्रव्यजिन आदि तीन निक्षेप भी धर्म के लक्षण से शून्य रोने से उसके अलक्ष्य माने गये है । जय स्थापना जिन ही उसफा अलक्ष्यभूत है, तो फिर जिन की प्रतिमा बनाकर उसकी पूजा आदि कार्य भी धर्मलक्षण से शून्य होने से वह भी उसका अलक्ष्य है ऐसा निश्चित हो जाता है भगवान ने इस प्रकार की आज्ञा शास्त्र में कहीं भी नही दी है " मोक्षकामो जिन प्रतिमा पूजयेत्” कि मुक्ति की अभिलाषा वाला प्राणी जिन प्रतिमा की पूजा करें। धर्मकी आराधना करने की ही उन्हों ने आगम में आज्ञा આજ્ઞાથી બહિભૂત જ સમજવા જોઈએ આ નિક્ષેપોની કે સ્થાપના નિક્ષેપની આરાધના કરવાથી આરાધક જીવોને ધમને લાભ થતું હોય ત્યારે તો તેઓ તેમની આરાધના કરવા માટે ભવ્ય જીને ચેકસ ઉપદેશ આપતા આ રીતે પિતાના મનથી જ કલ્પના કરીને તેમની પૂજા વગેરે કરવામાં ષટુકાય જીની કેટલી બધી વિરાધના હોય છે તે જાતે જ અનુભવવા જેવી વાત છે એટલા માટે જ્યા આર ભ છે ત્યા ધર્મ તો નથી જ અને ક્યા ધર્મ નથી તેની આરા ધનાથી કર્મોની નિર્જરા પણ થઈ શકે તેમ નથી આ રીતે નામ સ્થાપના અને દ્રવ્ય જિન વગેરે ત્રણ નિક્ષેપ પણ ધર્મના લક્ષણથી રહિત લેવા બદલ તેને અલક્ષ્ય માનવામાં આવ્યા છે જ્યારે સ્થાપના જિન જ તેના માટે અલક્ષ્યરૂપ છે, ત્યારે જિનની પ્રતિમા બનાવીને તેની પૂજા વગેરે કાર્યો પણ ધર્મલક્ષણથી રહિત હોવાથી તે પણ તેના માટે અલક્ષ્યરૂપ છે આવી ચોક્કસ ખાત્રી થઈ જાય છે ભગવાને આ જાતની આજ્ઞા શાસ્ત્રમાં કોઈ પણ સ્થાને કરી નથી " मोक्षकामो जिनप्रतिमा पूजयेत् " भाक्षी छ! रामना। प्रा लिन પ્રતિમાનું પૂજન ફરે ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આજ્ઞા
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy