________________
न
मनगारधामृतवर्षिणी टो० अ० १९ पुण्डरीक कंठरोकचरितम् ७४, अध्युपपन्ना-मूच्छितो गृद्धः प्रथित अयुपपन्ना राज्यादिषु सर्वथासक्त इत्यर्थः, ' अदुइवस ' आतंदुःखार्तवशात:तचन्आर्तमनसा दु ग्वितः, दुःखात:देहदु खयुक्तः, यशातः राज्यराष्ट्रान्त. पुराधासमतेन्द्रियाशेन विषयग्ववियोगसम्भावनया पीडित =आध्यानोपगत इत्यर्थे । 'अकामए ' अफामका अनिच्छक -मरणवाञ्छारहित , ' अवस्सरसे' अपस्ववश =अपगवस्वातन्त्र्य. परा धीनः सन् कालमासे काल कृत्वा 'अहे सत्तमाए' अधः सप्तम्या पृथिव्याम् तमस्तमः प्रभाख्ये सप्तमे नरके 'उक्कोसकालटिश्यसि' उत्कृष्टकालस्थिति के नरके से भी युक्त हो गये । (तएण से कडरी राजा रज्जे य रहे 1 अतेउरे य जाव अज्झोववन्ने अदुहवसट्टे अकामए अवम्सवसे कालमासे काल किच्चा अहे सत्तमाए पुढवीए उक्कोसकालहिश्यसि नरयसी नेरइयत्ताए उववणे) इस तरह दुःखित बने हुए वे कडरीक राजा राज्य राष्ट्र, एव अन्तपुर में अव्युपपन्न हो गये इस प्रकार राज्यादिको में सर्वथा आस क्तिभाव से यधे हुए वे राजा मन से दुखित होकर, देह के दुःख से एकक्षण अर्तध्यान में पड़ गये। अन्त में वे, ये नहीं चाहते थे कि मेरी मृत्यु हो जावे-तो भी मासारिक स्थिति से बन्धे हुए होने के कारण या वेदनाओं से पीडित होने के कारण वे स्ववश नहीं थे परतत्र थे, इसलिये काल अवसरकाल करके मर कर नीचे तमस्तम प्रभा नाम के सातवे नरक मे कि जो उत्कृष्ट काल स्थिति प्रमाण है-अर्थात् ३३ सा
(तएण से कडरीए राया रज्जे य रटे य अतेउरे य जाय अज्झोववन्ने अट्ट दुहवसट्टे अकामए अवस्सवसे कालमासे काल किच्चा अहे सत्तमाए पुढवीए, अक्कोसकालदिइयमि नरय सि नेरइयत्ताए उववण्णे)
આ પ્રમાણે દુખિત થયેલા તે ક ડરીક રાજા રાજ્ય, રાષ્ટ્ર અને રણ વાસમા અયુપપન્ન થઈ ગયા એટલે કે વધારે પડતા આસક્ત થઈ ગયા. આ પ્રમાણે ગત્ત્વ વગેરેમા સ પૂર્ણ પણે આસક્ત ભાવથી બધાયેલા તે રાજા મનથી દુખિન થઈને, શારીરિક કષ્ટથી એક ક્ષણ માટે પણ મુક્તિ નહિ થવાને કારણે વિષય સુખના વિયેગની સંભાવના બ લ તેમજ રાજ્ય, રાષ્ટ્ર, રણવાસ વગેરેમા આસક્ત ઈન્દ્રિયોના વશમાં હોવાને કારણે આર્તધ્યાનમાં મગ્ન થઈ ગયા છેવટે તેઓ મૃત્યુને ઈચ્છતા નહોતા છતાએ સસારિક વાતાવરણમાં આ ધાયેલા હોવાને કારણે અથવા વેદનાઓથી પીડિત હેવાને કારણે તેઓ સ્વવશ હતા નહિ, પરવશ–પરતત્ર હતા, એથી કાળ અવસરે કાળ કરીનેમૃત્યુ પામીને-નીચે તમસ્તમપ્રભા નામના સાતમા નરકમાં કે જે ઉત્કૃષ્ટ કાલ