________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० ९ माफन्दिदार कचरितनिरूपणम्
दुःख निस्तारको गुरुः । यथा देवीमोहिवर्जिनरक्षितस्तथा-अविरतिमोहितमतिनिः । यथा शैलकरूपाश्वपृष्टच्युतो जिनरक्षिवस्तथा गुरूपदिष्टज्ञानादिपश्चाचार भ्रष्टो मुनि । यथा रत्नादेव्या तीक्ष्णकरवालेन गगने खण्डशः कृत तदङ्ग परितः प्रक्षिप्त नानाविधमकरादि श्वापदसकुले समुद्रे पतति तथा अविरत्या विपमपरिणामेन नरकावा से खण्डशः कृत शरीरमनुभवन्नमौज मजरामरणाद्यनन्तदुःखसमाकुले ससारे निपतति । यथा देवी कृतोपसँगैरक्षुब्धो जिनपालितः स्वस्थान जीवितरहता है। जिस प्रकार देवी के हाथ से छुडाने वाला वहां शैलक यक्ष कहा गया है इसी प्रकार यहा भी धर्म के उपदेशक एव अविरति परिणाम जनित दुःखसे निस्तारक ये गुरुजन प्रकट किये गये हैं। जिस प्रकार जिन रक्षित देवी के द्वारा मोहित किया गया हमें कहो गया है उसी प्रकार यहा भी अविरति के द्वारा मोहित मुनिजन समझाये गये हैं । जिस प्रकार शैलक रूप अश्व की पीठ पर से जिन रक्षित च्युत हुआ प्रकट किया गया है उसी प्रकार गुरूपदिष्ट ज्ञानादिक पांच आचार से भ्रष्ट बना हुआ मुनि यहा हमे समझाया गया है । जिस प्रकार रत्ना देवी की तलवार से खड २ किये गये जिन रक्षित के अग उपाग इधर उधर प्रक्षिप्त होकर नाना विध मकरादिश्वापद से सकुल हुए समुद्र में गिरे हैं उसी प्रकार अविरति के विषम परिणाम से नरकावास में खड २ किये गये शरीरका अनुभव करतो हुआ भी यह जीव जन्म, जरा, और मरण, आदि अनन्त दुःखो से व्याप्त हुए ससार में पतित होता है । जिस प्रकार रयणा देवी कृत उपसर्गों से अक्षुब्ध
६५५
આપણે જોયા તેમ અહીં પણ ધર્મના ઉપદેશક અને અવિરતિ પરિણામ જનિત હું ખમાથી મુક્ત કરનારા ગુરૂજને પ્રગટ કરવામા આવ્યા છે જેમ દેવીના મેહવાશની લપેટમા પટેલેા જીનરક્ષિત છે તેમજ અહીં પણ અવિરતિ વડે માહિત થયેલા મુનિએ જોવામા આવે છે જેમ રૌલક યક્ષ રૂપી ઘેાડાની પીઠ ઉપરથી ખસી પડેલા છતરક્ષિતનુ વણુ ન ઉપર પ્રગટ કરવામાં આવ્યુ છે તેમજ આ સસારમા પણુ ગુરૂપદિષ્ટ જ્ઞાન વગેરે પાચ આચારાથી ભ્રષ્ટ થયેલે મુનિ સમજવા જોઈએ. જેમ રત્નાદેવીની તલવારથી કકડા થયેલા જીનરક્ષિતના અ ગે ઉપાગા ઘણી જાતના મગર વગેરે જીનેાથી વ્યાપ્ત સમુદ્રમા આમતેમ ફેકવામા આવ્યા છે તેમ જ અવિનતિના વિષમ પરિણામથી નરકવાસમા શરીરના કકડાએ કરવામા આવે છે છતાએ તે દુઃ ખને અનુભવતા આ જીવ જન્મ, જરા (ઘડપણુ) મરણ વગેરે અનત દુખાથી વ્યાસ થયેલા આ સ સારમા ફરી આવી પડે છે જેમ રયણા દેવીના ઉપસર્ગાથી અક્ષુબ્ધ થઈને જીનપાલિત પાતાને ઘેર સકુશળ