________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ महाबलादिपराजच रितनिरूपणम्
२६१
तच्चस तराइदिय अहोराइदिय ' इति पाठस्य सग्रहः । तन २ द्वैमासिक, ३ की, ४, चातुर्मासिक ५, पचमासिकी, ६, पाण्मासिकी, ७ सप्तमासिकी, सम ८ प्रथम सप्तरात्रंदिवा, ९ द्वितीय सप्तरात्रंदिवा, १० तृतीय सप्तरात्रंदिव, इमा दश प्रतिमा उपसपद्य, एकादशीम् - ११ अहोरात्रिकी, १२ द्वादशीम् - एक रात्रिकीम् इत्येव द्वादशप्रतिमा उपसंपद्य विहरन्ति स्म । आसा वर्णन दशाश्रुतसप्तमाध्ने निहर्पिणी टीकायां द्रष्टव्यम् ।
ततस्तदन्तर खलु ते महानलममुसा सप्तानगारा ' खुड्डारा ' क्षुल्लक ' सीह निक्कीलिय' सिंहनिष्क्रीडित - सिंहनिष्कीडितनामक सिंहो यथा विहरन स्व पथा
प्रमाग वाली पाचवी भिक्षुप्रतिमा, उमास प्रमाण वाली छठी भिक्षुप्रतिमा, ७ मास प्रमाण वाली सप्तमी भिक्षुप्रतिमा, प्रथम सात रात दिन प्रमाण वाली ८ भी भिक्षुप्रतिमा, द्वितीय सात दिन रात प्रमाण वोली १० वी भिक्षुप्रतिमा तथा १ दिन रात प्रमाण वाली ११ वी भिक्षुप्रतिमा और एक रात प्रमाण वाली १२वी भिक्षुप्रतिमा उन सब अनगारीने धारण की । समस्त प्रतिमाओं का वर्णन दशाश्रुतस्कध में सप्तम अभ्ययन में मुनि हर्षिणी नोम की टीका में किया गया है। वहां से देख लेना ।
(तएण ते महालपामोक्खा सत्त अणगारा खुड्डाग सीहनिक्की लिय तवोकम्म उवसपज्जिन्ताण विहरति ) इसके बाद उन महाबलप्रमुख सातो ही अनगारो ने लघु सिंह निष्क्रीडित नाम का तप किया। जिस થૅભિક્ષુપ્રતિમા પાચ માસ પ્રમાણવાળી પાચમી ભિક્ષુપ્રતિમા, છ માસ પ્રમાણુ વાળી છઠ્ઠી ભિક્ષુપ્રતિમા, સાત માસ પ્રમાણવાળી સાતમી ભિક્ષુપ્રતિમા, પ્રથમ સાત રાત દિવસ પ્રમાણવાળી આઠમી ભિક્ષુપ્રતિમા, ખીજી સાત દિવસ રાત પ્રમાણ વાળી નવમી ભિક્ષુપ્રતિમા, ત્રીજી સાત દિવસ રાત પ્રમાણવાળી દશમી ભિક્ષુ પ્રતિમા તેમજ એક દિવસ રાત પ્રમાણવાળી અગિયારમી ભિક્ષુપ્રતિમા, અને એક રાત પ્રમાણવાળી ખારમી ભિક્ષુ પ્રતિમા, તે બધા અનગારી એ ધારણ કરી આ બધી પ્રતિમા વિષે વિગતવાર ચર્ચા · દશાશ્રુતસ્ક ધ ’ ना સાતમા અધ્યયનની મુનિષિણી નામની ટીકામા કરવામા આવી છે જિજ્ઞાસુ એએ ત્યાથી જાણી લેવુ જોઇએ
(तएण ते महबलपामोक्खा सत्त अणगारा खुड्डाग सीह निक्कीलिय तनो कम्म उवसपज्जित्ताण विहरति )
ત્યાર બાદ મહાખવ પ્રમુખ સાતે સાત અનગારાએ લઘુસિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યું સિહુ જેમ પેાતાના પાછળના ભાગની તરફ ડાકીયુ કરતા