________________
अथ सप्तममध्ययनं प्रारभ्यते
गत पष्ठमध्ययनम् साम्मत सप्तममारभ्यतेऽस्य च पूर्वेण सहायमभिसम्बन्धः इहानन्तराध्ययने प्राणातिपातादि क्रियारता कर्मगुरुता मोक्ता, तदभिन्नाना कर्म लघुता ततश्चानर्थार्थप्राप्तिरूपोऽर्य इहतु माणातिपातादि विरति स्खलितसर क्षकाणामनर्थमाप्तिः मोच्येते । तत्राय सूत्रमाह
मूलम् जइणं भंते । समणेणं जाव सपत्तेणं छट्टस्स नाथ ज्झयणस्स अयमट्ठे पन्नत्ते सत्तमस्स णं भंते । नायज्झयणस्स के अठ्ठे पन्नते ? एवं खलु जंबू । तेणं कालेणं तेणं समपर्ण रायगिहे नाम नयरे होत्था, सुभूमिभागे उज्जाणे, तत्थणं राय
सातवाँ अध्ययन प्रारम्भ
छठा अध्ययन सम्पूर्ण हो चुका- अब सातवाअ ययन प्रारंभ होता है । इस अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से सबन्ध हैछठे अध्ययन में प्राणातिपात आदि करनेवाले प्राणियों में कर्म गुस्ता कही गई है और नहीं करने वालों में कर्मलघुता कही गई है तथा इन दोनो का फल क्रमशः अनर्थ एव अर्थ की प्राप्ति होना कहा गया है। अब इस अध्ययन में यह कहा जावेगा कि जो प्राणातिपात आदि से विरति धारण करके भी उससे स्खलित हो जाते हैं वे जीव अनर्थ परपरा को भोगते हैं और जो उसकी रक्षा करते है वे अभीष्ट इच्छित अर्थ को प्राप्त कर लेते हैं ।
સાતમું અધ્યયન પ્રારંભ
છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમુ અધ્યયન શરૂ થાય છે. સાતમા અધ્ય યનના છઠ્ઠા અધ્યયનની સાથે સબંધ આ પ્રમાણે છે ઠ્ઠી અધ્યયન મા પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણીઓમા કર્મની ગુરૂતા કહેવામા આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણીઓમા કમની લઘુતા કહેવામા આવી છે તેમજ અનુક્રમે આ ખનેનુ ફળ એટલે કે અનર્થ અને અર્થની પ્રાપ્તિ થવી આ વિષે કહેવામા આવ્યુ છે હવે સાતમા અધ્યયનમાં કહેવામા આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતા તેનાથી સ્ખલિત થઈ જાય છે, તે જીવાઅનથ પર પરા એને ભાગવે છે અને જે જીતે તેની રક્ષા કરે છે તેએ અભી!–મનગમતા એટલે ફે ઈચ્છિત અથ ને મેળવે છે.
lo