SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - ७२ ... अनगारधर्मामृतवर्षिणी टोका. ७ प्रश्नादिनिरूपणन् । दितम् । स तत्रागत्य, स्वबुद्धया निर्णीय मणि गृहीत्वा ऐहिकाभ्युदयवान् बभूव । स्थविरस्य वयः परिणामजन्या पारिणामिकीबुद्धिः। . मोक्षफलविपये खङ्गिदृष्टान्तमाह. एकस्मिन् ग्रामे कश्चित् श्रावको, धर्मगुरुणा मुहुर्मुहुः- प्रेरितोऽपि संसारमोहमुग्धो धर्ममकृत्वा मरणानन्तरमरण्ये खड़ी जातः। 'गेडा' इति भाषायाम्। असौ मार्गमावर्त्य तिष्ठति, पिथिकान् , श्रृङ्गेण निहन्ति च । अन्यदा तेन पथा समागच्छन्तं ' सुचारुमुनिवेपं धृतरजोहरणं करतपात्रं कह दिया। सुनते ही वह वहीं आया और अपनी बुद्धि से इसका निर्णय कर वह इस निष्कर्ष पर पहुँचा कि वृक्ष के किसी एक कोने पर मणि रखा हुआ है। झट से उसने वह मणि वहां से उठा लिया। इस तरह उसे ऐहिक सम्पत्ति शाली बनते हुए देर नहीं लगी। मोक्ष के ऊपर खगिदृष्टान्त इस प्रकार हैं:-एक ग्राम में कोई एक श्रावक रहता था। धर्मगुरुने उसे बार २ धर्म करने की और झुकाने का उपदेश दिया -परन्तु वह इतना मोहमुग्ध बना हुआ था कि धर्मका नाम सुनकर घबराता था। अन्त में वह मरा और जंगल में गेंडा की पर्याय से उत्पन्न हो गया। उस जंगल में होकर जो कोई पथिक आ निकलता उसे यह घेर कर सीगों द्वारा मार डालना सदा यह मार्ग को रोक कर ही अपनी शिकार की तलाश में बैठा रहा करता था। किसी समय उस जंगली रास्ते से होकर धर्मशर्म नामके आचार्य अपनी शिप्यमंडली सहित जा रहे थे। रजोहरण उनकी कक्षा में પિતાની બુદ્ધિ વડે એને નિર્ણય કરીને તે એ નિશ્ચય ઉપર આવ્યો કે આ કુવાની નજીક ના પ્રદેશમાં મણિ મૂકેલ છે. તેણે શીધ્ર મણિ ત્યાથી ઉપાડી લીધું. આ રીતે પિતાની બુદ્ધિના પ્રભાવથી ઐહિક વૈિભવશાલી (માલદાર) થતાં તેને વાર ન લાગી. મેક્ષફળના વિષે ખડગિ દૃષ્ટાંત આ પ્રમાણે છે – • એક ગામમાં કોઈ એક શ્રાવક રહેતે હતે. ધર્મગુરુએ વારંવાર તેને ધર્માચરણ તરફ વાળવા માટે ઉપદેશ આપે, પણ એટલે તે મેહાંધ હતો કે ધર્મનું નામ સાંભળીને તેને ગભરાટ થતો હતો. અંતે તે મરણ પામ્ય, અને જંગલમાં ગેંડાના પર્યાયથી જન્મ પામે. જંગલમાં જ્યારે કોઈ પણ મુસાફર પસાર થતો ત્યારે તેને તે ચારે બાજુથી ઘેરીને શિંગવડે મારી નાખ્યો હતો, અને શિકરને શેલતે દરરોજ તે રસ્તો રેકને જ પિતાના શિકારની ધ્યાનમાં બેસી રહેતો હતો. કોઈ વખતે તે જંગલના રસ્તેથી ધર્મશર્મ નામે આચાર્ય પિતાની શિષ્યમંડળી સાથે પસાર થતા હતા તેમની બગલમાં રજોહરણ હતું. પાત્રોની ઝોળી હાથમાં હતી. સદરક મુખવાસિકા મેં
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy