SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्पिणी टीका. सू. ४ प्रश्नादिनिरूपणम् वस्त्रमास्तीयं वदति-अस्योपरिसर्वानधोमुखान् पातय। तेन तथैव पातिताः। चौरः प्रसन्नो जातः। तयो कमजावुद्धिः । एवं रत्नपरीक्षको रात्री घोरान्धकारे रत्नपरीक्षासमों भवति । रजको रात्रावन्धकारेऽपि यानि यस्य वस्त्राणि तानि तस्मै हस्तस्पर्शमात्र परीक्ष्य ददातीत्यादीनि बहून्युदाहरणानि सन्ति । पारिणामिक्या-परि-समन्तान्नमनं परिणामः चयःपरिणामजनित आत्मपरिणाम जनितो वा धर्मः, स प्रयोजनमस्या इति पारिणामिकी-अभ्युदयमोक्ष फलवतीत्यर्थः, तया । अत्र स्थविरोदाहरणम्होती है। देखोतुम कहो जैसे ही रूप में मैं इन मुद्ग के दानों को ऊंचे उछाल कर गिरा सकता हूँ। कहो किस रूप में मैं इन्हें गिराऊँ इनका मुख ऊँचा रहे इस रूप में अथवा नीचा रहे इस रूप में या तिरछा रहे इस रूपमें गिराऊ ? किसान की बात सुनकर चोरने अपना वस्त्र नीचे फैलाकर कहा-इस पर इन मुंग के दानों को इस रूप ले गिराओ फि जिससे सबके सब दाने अधोमुख रहे। चोर की इस बात को सुनकर कृषकने वैसा ही किया। चोर इससे वडा प्रसन्न हुआ इस तरह दोनों को जो अपने २ कार्य में विशेष सफलता मिली वह कर्म जा बुद्धि का ही प्रभाव है। इसी तरह जो रत्न परीक्षण हुआ करता है वह घोरान्धकार रहने पर भी रात्रि के समय रत्न की परीक्षा कर दिया करता है। धोवी रात्रि भी जिस का जो कपडा होता है वह उसे छूकर जान लेता है कि यह इसका कपडा है और उसे दे देता है। इसी तरह और भी कई उदाहरण इस बुद्धि के ऊपर कहे गये हैं- जैसे जैसे अवस्था बढती जाती આ મગના દાણાને તમે કહો તે પ્રમાણે હું ઊંચે ઉછાળીને પાડી શકું છું. બોલે, એમને હું કેવી રીતે પાડું. એમનું મેં ઊંચું રહે એવી રીતે અથવા નીચું રહે એવી રીતે, અથવા ત્રાંસું રહે એવી રીતે પાડું ?” ખેડૂતની વાત સાંભળીને ચારે પિતાનું વસ્ત્ર નીચે પાથરીને કહ્યું–“આના ઉપર મગના દાણુને તું એવી રીતે પાડ ? જેથી બધા દાણાનું મેં નીચે રહે.” ચેરની આ વાત સાંભળીને ખેડૂતે તે જ પ્રમાણે કર્યું. આથી ચોર ભારે ખુશ થયે. બન્નેને પિતપોતાના કામમાં આ પ્રમાણે સફળતા મળી તે કમજા બુદ્ધિના પ્રભાવથી જ. એ જ રીતે જ્યાં રત્નપરીક્ષણ થાય છે. ત્યાં સાવ અંધારું હોવા છતાં રાતના સમયે (રત્નપરીક્ષક) રત્નની પરીક્ષા કરી આપે છે. રાત હોવા છતાં બેબી જેનું જે લુગડું હોય છે, તેને સ્પશીને જ જાણી જાય છે કે આ આનું લૂગડું છે. અને તેને આપી દે છે. એ જ રીતે બીજા કેટલાંક ઉદાહરણો આ બુદ્ધિ વિષે કહેલાં છે.
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy