________________
६३
अनगारधर्मामृतवर्षिणीटीकाःम, ४ प्रश्नादिनिरूपणम् चैनयिक्या-विनयेन जाता वैनयिकी-गुर्वादिविनयप्राप्तशास्त्रार्थ संस्कारजन्या, तया, अत्र नैमित्तिकशिष्यद्वयोदाहरणं संक्षेपतः प्रदर्यते
एकस्मिन्नगरे समकक्षवयस्को द्वौ शिष्यौ निमित्तशास्त्रं पठितुं कस्यानि नैमित्तिकस्य समीपे गतवन्तौ । तयोरेको विनयशीलो यद् यथा गुरुरुपदिशति तत्तथैव बहुमानपुरस्सरं विनयावनतमस्तकोऽधीते, गुरुपाठितं मुहुर्मुहुर्विमृशति, शङ्कास्पदं स्थल गुरुप्तमीपमुपेत्य सविनयं निर्णयति च। अपरस्तु न तथा विनयेन पठति, न पृच्छति, नापि विमृशति च । अधीतशास्त्रावुभौ कालान्तरे जीविकाथ देशान्तरं गतौ। क्वचि.
है। गुरु आदि के विनय से प्राप्त हुए शास्त्री अर्थ के संम्कार से जो बुद्धि प्राप्त होती है वह वैनयिकी बुद्धि है।
इस विषय में दो नैमित्तिक शिष्यों का उदाहरण इस प्रकार हैकिसी नगर में समान अवस्था वाले दो शिष्य किसी निमित्तज्ञ के पास निमित्त शास्त्र को पढने के लिये गये। उनमें एक शिष्य विनय शील था। गुरुमहाराज उसे जिस प्रकार जिस बात को पढाते थे वह उस वात को बहुमान पुरस्सर बडे भारी विनय के साथ पढता था। विद्या गुरु जिस विषय को उसे समझाया करते थे वह उस विषय को बार बार विचार में लाया करता था। जिस विषय में उसे किसी भी तरह का संदेह होता तो वह गुरु के पास जा कर विनय के साथ उसका निर्णय करता। दूसरा शिष्य ऐसा कुछ अविनयी था कि वह न तो कुछ पढता न कुछ लिखता और न गुरु से कुछ पूछता और न कुछ विचार ही करता। अब उन दोनों के लिये ऐसा अवसर आया कि उन्हें आजी
ગુરુ વગેરેના વિનયથી પ્રાપ્ત કરેલ શાસ્ત્રીય અર્થના સંસ્કાર વડે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેનાયિકી બુદ્ધિ છે આ વિષયને લગતા બે નૈમિત્તિક શિષ્યના દષ્ટાન આ પ્રમાણે છે
કેઈ નગરમા સરખી ઉમરના બે વિદ્યાર્થિઓ કોઈ નિમિત્તજ્ઞની પાસે નિમિત્તશાસ્ત્રના અભ્યાસાર્થે ગયા. તેમાં એક શિષ્ય વિનમ્ર હતે ગુરુ તેને જે વાત શીખવતા તે તે વાતને બહુજ માનપૂર્વક ઘણું વિનય સાથે તે શીખતો હતો. વિદ્યા આપનારા ગુરુ જે વિષય તેને સમજાવતા તે તે વિષય ઉપર વારંવાર મનન કરતે હતે તે વિષયમાં તેને કઈ પણ જાતની શકા હોય તે તે ગુરુની પાસે જઈને સવિનય તેનું સમાધાન કરતા હતા. બીજે શિષ્ય કઈક અવિનયી હતો ન તે તે કઈ વાંચો અને ન તે કઈ લબત તેમજ ન ગુરુને તે કંઈ પૂછતે અને ન તે ઈપણ જાતના વિચાર કરતો હવે વિદ્યાઅભયાસ કરી રહ્યા પછી આ બન્નેને