SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાત નિવાસી શેઠ શ્રી. હરિલાલ અનુપચંદ શાહ નો ટુંક જીવન પરિચય ખંભાતના આગેવાન નાગરિક અને ઉદ્યોગપતિ શેઠ શ્રી. હરિલાલ અનુપચદ સાડીવાળા ને જન્મ સં. ૧લ્પર તા. ૪–૯–૧૮૬ ના રોજ થયે હવે તેઓ સાધારણ સ્થિતિમાંથી આપ બળે આગળ વધ્યા હતા તેઓ કુનેહબાજ વેપારી હેવા ઉપરાંત વિચારવાનું સામાજિક કાર્યકર પણ હતા. સમાજ સેવાના આદર્શ પાછળ એમનું જીવન સતત કાર્યક્ષમ રહેતું સને ૧૯૪૭ માં આઝાદી વખતે ખંભાત શહેરની કટોકટી વખતે તેઓની હિંમત–ધગશ–અને ઉદારતાએ પ્રજાને પ્રેરણા આપી હતી. ખંભાતના જાહેર જીવનમાં તેઓ પહેલેથી જ રસ લેતા આવ્યા હતા તેઓ ખંભાત સેવા સંઘના સભ્ય હતા અને પ્રજા મંડળની કારોબારીના તેઓ મેમ્બર હતા અને ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે સક્રિય રસ લીધા હતા. - આ ઉપરાંત ખંભાતના–મેટરનીટી હોમ અને ધી કેખે જનરલ હોસ્પીટલના ઉત્પાદક હતા. આ હોસ્પીટલને તેમણે મોટી રકમની સખાવત કરી હતી આ સંસ્થામાં આરંભથી જ વરસ સુધી તેમણે મત્રી તરીકેની સેવા આપી હતી–પિતાની રકમ ઉપરાંત અને શ્રીમન પાસેથી નાણાં મેળવી આ સંસ્થાને ખૂબજ વિકસાવવામાં તેમને તન-મન અને ધન નો ફાળો હોવાથી આજે આ સંસ્થા સુદર પ્રગતિને પંથે ચાલી રહેલ છે સં. ૧૯૪૭ માં તેમના ઉપર લકવાને હમલે થયેલ અને તેઓ પથારી વશ બન્યા છતાં સામાજિક ધામિક આદિ સેવા કાર્યોમાં તેમની સલાહ સૂચન માર્ગદર્શક પ્રેરણા દયી હતા. અનેક વિધ ક્ષેત્રની સામાજિક સેવાઓ ઉપરાંત તેમની ધાર્મિક સેવાઓ અને દાન વૃત્તિ પણ એટલી જ પ્રશંસનીય અને ધ પાત્ર છે સ્થા. જૈન સાધુ સાધ્વીજીઓની એવા કરવી એ તેમને જીવન મંત્ર હતે. ખંભાતમાં દર વરસે ચાતુર્માસ થાય એ માટે તેમને પ્રયત્ન રહે અને ચાતુર્માસ કરાવી–ધાર્મિક ક્રિયાઓને ઉતેજન આપવામાં દ્રવ્યને સદુપગ કરતા એકવાર સ્થા જન સમાજના બા બ્ર વિદુષી મહાસતીજી લીલાવતીબાઈ સ્વામી ખંભાતમાં પધારેલા થોડા જ દીવસમાં વિહાર કરવા નિર્ણય મહાસતીજી એ શ્રી સંઘને જણાવ્યું શ્રી સંઘે થડા દિવસ વધુ રોકાઈ જવા (સંઘને તેમની અમૃત વાણીને વધુ લાભ મળે તે હેતુથી) વિનંતી કરી પૂ. મહાસતીજીએ એક શરત મૂકી કે કેઈપણ દંપતી આજીવન બ્રહ્મચર્થ વૃત સ્વીકારે તે તમારી એટલે શ્રી સંઘની વિનતી માન્ય રહે.
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy