________________
नगारधर्मामृतवर्षिणीटीका अ. १ ३९ मेघ मुनेरार्त्तध्यानप्ररूपणम्
४४९
3
निगमनम्, तान् 'पासणाइ' प्रश्नान्-तत्वजिज्ञामा परिज्ञानलक्षणा: प्रश्ना. यथा 'किमाहबधनं भगवान् किं ज्ञात्वा बीडयेत्' इति तान्, अत्र - अर्थहेतु प्रश्नशब्दानामापत्वात् नपुंसकत्वं, कारण इ' कारणानि कार्याऽव्यवहितपूर्वक्षणवृत्तिरूपाणि तानि चतुदशगुणस्थानवर्त्ययेागिकेवलिनां मोक्षगमनं प्रतिशैलेइयवस्था स्वरूपादीनि 'वागरणाई' व्याकरणानि=व्याक्रियन्ते प्रश्नानन्तरमुत्तरतयाभिधीयन्ते निर्णयरूपेण इति व्याकरणानि कृतप्रश्नस्योत्तररूपाणि तानि 'आइक्खंति' आख्यान्ति=मां कथयन्तिस्म, इष्टाभिः कान्ताभिः वाग्भिः 'आलवेति' उसी तरह सकल संयम भी ऐसा ही है अतः यह आपको ग्रहण करना उचित है। इस प्रकार के इस कथन में प्रतिज्ञादि पचावयवों का स्पष्टीकरण किया है कारण और प्रश्नो का अच्छी तरह से स्पष्टीकरण करते थे। 'इसका भाव इस प्रकार है-जब मुझे किसी तत्र को जानने की इच्छा होती श्री - अथवा - यह किस तरह सेजानकर करना चाहिये ऐसा उस तन्त्र को जानने का भाव उत्पन्न होता था - 'जैसे भगवान् ने बंध का क्या स्त्ररूप कहा है, और उसे मोक्षभिलाषी को किस तरह जानकर अपनी आत्मा से हटाना चाहिये' तो इस रूप के प्रश्नों का तथा कार्य के अव्यव हित पूर्वक्षणवर्ती कारणों का - जैसे चौदहवें गुणस्थान में रहे हुए अयोग केवलियों को मोक्षगमन के प्रति शैलेशी अवस्था कारण होती है तथा भरनो के बाद उनके निर्णीतरूप से दिये गये वडा समाधान से जो स्पष्टीकरण थे वे बडे सुन्दर और मधुर भाषा में होते थे । સવેગ વગેરે ભાવ છે, તેમજ સકલ સંયમ પણ એવે જ છે એટલા માટે તમારે આ સયમ સ્વીકારવેશ ઉચિત છે આ રીતે આ કથનમાં પ્રતિજ્ઞા વગેરે પચાવયવાને સ્પષ્ટ કરવામા આવ્યા છે. કારણ અને પ્રશ્નાના સારી રીતે સ્પષ્ટીકરણ કરતા હતા એના અર્થ એ છે કે જ્યારે મને કાઇપણ તત્ત્વને જાણવાની ઈચ્છા થતી હતી અથવા આ કેવી રીતે જાણીને કરવું જોઇએ. એવા તે તત્ત્વને જાણવાના ભાવ ઉત્પન્ન હાય છે. દાખલા તરીકે ભગવાને ધનુ' સ્વરૂપ શુ ખતાવ્યુ છે. અને મેાક્ષની ઈચ્છા રાખનારા માણસને કેવી રીતે જાણીને પેાતાના આત્માથી કર્મ દૂર કરવા જોઈએ ” આ જાતના પ્રશ્નાના, તેમજ કાર્યના અવ્યવહિત પૂર્વક્ષણુવી કારાના જેમ કે ચૌદમા ગુણસ્થાનમાં રહેતા અયેાગ કેવલીએને મેક્ષ મેળવવા માટે શૈલેશી અવસ્થા કારણ હોય છે, તેમજ પ્રશ્ના પછી તેમના નિીત રૂપે આપવામાં આવેલા સમાધાન રૂપમાં વ્યાકરણાના ઉત્તરા તેમના તરફથી અહુ જ સરસ મધુર ભાષામાં મળ્યા હતા જ્યારે કાઈ વાત મને સમજાતી ન હતી અથવા સમાએલા