________________
भनगारधर्मामृतवर्षिणी टीका. अ.१ सू, १७ अकालमेघदोहदनिरूपणम् २३१ मंडपायाकार परिणतलतागृहेषु 'लयासु' लता-चपकांदिलतामंडपेषु 'वल्लीसु' वल्लीषु नागवल्ल्यादिषु 'कंदरामु' कन्दरासु-महागुहामु='दरीतु' दरीषु-लघुगुहामु 'चुंढीस' दुई पु-अस्पोदक जलाइरेषु 'दरीमु' देषु 'होदति झापायाम् 'जूहेसु' यूथेषु-गजमर्कटादियूथेषु 'कच्छेषु' कच्छे सु-नदी तीरेषु 'नईसु' नदीघु-सरित्सु 'नईसंगमेसु नदी संगमेपु-मिलितानेकनदीपु 'विव रेषु-स्वाभाविक निझरा. दिना पूरितगर्तेषु चकाराः सर्वत्र समुच्चये न्यायालङ्कारे च उक्तसर्वस्थानेषु 'अच्छमाणीय' तिष्ठन्ती च-चकारात् श्रमापनोदाय क्षणमुपविशन्ती च 'पेच्छमाणीय' प्रेक्षमाणा-पश्यन्ती चारामादि शोभाम् 'मजमाणी य मञ्जन्ती च% नधादिजलेषु स्नान्ती पत्राणि पुप्पाणि फलानि च 'पल्लवाणि य' पल्लवान्= किसलयानि सुकोमलपत्राणि 'गिहावेसाणीय' गृहन्ती-मनोविनोदाद्यर्थपत्र. में गुच्छाकार पुष्प पत्र एवं फल आदि समन्वित गुच्छो में, गुल्मों मेंमंडपादि आकार में परिणत हुए लतागृहों में,-लताओं में-चंपकआदिलताओं के मंडपों में, वल्लियो में-नागवल्ली आदि वेलों में-कंदराओ में-बडी२ गुफाओ में दरियों में-छोटी छोटी गुफाओं में चुण्डियों में-छोटे२ जलाशयों में हृदों में-होदों में, यूथों में-हाथी आदि के झुंडों में कच्छों में नदी के तीरों में, नदियों में तथा अनेक नदियों के संगमरूप स्थानों में तथा विवरों में-उन स्थानों में कि जहां झरनों के पड़ने से खड़े बन जाते हैं खडी रही-क्षणएक अपने श्रम को दर करने के लिये वह बैठी थी। आराम आदि इन स्थानों की उसने शोभा भी देखी। नदी आदिजलाशय प्रदेशों में उसने स्नोन भी किया। पत्रों, पुष्पों, फलों तथा किसलयो-कोमलपत्तों-कुपलों को उसने मनोविनोद ગુચ્છાકાર પુષ્પ, પત્ર અને ફળોના સમન્વિત ગુચ્છામાં ગુલ્મોમાં, મંડપ વગેરેના આકારમાં પરિણત થયેલા લતાગૃહમાં, લતાઓમાં-ચંપક વગેરે લતાઓમાં મંડપમાં, વલિઓમાં–નાગવલી વગેરે વેલમાં, કંદરાઓમાં–મેટી ગુફાઓમાં-દરિયામાં–નાની નાની ગુફાઓમાં, ચઢિયોમાં-નાના જળાશયમાં હદમાં, પાણીના ઊંડા (દ્રહ) ખાડાઓમાં, યૂથમાં,-હાથી વગેરેના ટેળાઓમાં, કચ્છમાં–નદીના તટવતી પ્રદેશમાં, તેમજ વિવરમાં,અર્થાત તે સ્થાનમાં કે જ્યાં ઝરણાંઓ પડવાથી ઊંડા ખાડા થઈ જાય છે-ઊભાં રહ્યાં એકક્ષણ પિતાના થાકને મટાડવા માટે તેઓ ત્યાં બેઠાં. આરામ (બગીચા)વગેરે સ્થાની તેમણે શોભા પણ જોઈ. નદી વગેરે જલાશમાં તેમણે સ્નાન પણ, કર્યા, પત્ર, પુષ્પ, ફળ, કિસલય અને કંપળને તેમણે મને વિનોદ માટે ગ્રહણ કર્યા અને તે જ પ્રમાણે સખીજનો દ્વારા પણ ગ્રહણ કરાવડાવ્યાં. લતા વગેરેના સ્પર્શ દ્વારા તેમણે સ્પર્શ સુખ