SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टोका. सू. २ सुधर्मस्वामिनः चम्पानगर्या समवसरणम् ९ पुनः स कीदृश: ? इत्याह- ' जाइस पन्ने' इति - जातिसम्पन्नः=स विशुद्ध मातृवंशयुक्तः । 'कुलसंपन्ने' कुलसम्पन्नः - पितृवंशविशुद्धः, मातृ वंशो जातिः, पितृवंशःकुळ, इत्थनयोर्भेद: । वल-रूप - विनय - ज्ञान - दर्शन - चारित्र - लाघवसम्पन्नः तत्र बलं=शरोरसंहननविशेषजन्यः पराक्रमः, रूप = मभूतशरीर सौन्दर्यम् विनयः =अभ्युत्थानादि गुरुसेवालक्षणः, ज्ञानं= वस्तुपरिच्छेदलक्षणम्, दर्शनं = जिनवचनाभिरुचिरूपम्, चारित्र =त्रिरतिलक्षणम्, लाघवं=द्रव्यतोऽल्पोपधित्वं, भावतो गौरवत्र्यत्यागः तैः सम्पन्नः शक्ति वाला जो होता है उसे स्थविर शास्त्रकारोंने कहा है । ( जाति संपन्ने कुल संपन्ने बलख्वविनयणाणदंसणचरित्तलाघव संपन्ने) इनके मातृपक्ष और पितृपक्ष दोनों कुल परम विशुद्ध थे इसलिये इन्हें सूत्रकारने जाति संपन्न और कुलसंपन्न प्रकट किया है। माता के वंश को जाति और पिता के वंशको कुल कहा जाता है। संहनन विशेष के उदय से इनके शरीर में अद्भुत शक्ति का भंडार सा भरा हुआ था इसलिये बलशाली थे । प्रभूत सौंदर्य का सरोवर इनमें सदा लहराया करता था इसलिये रूपशाली थे । अपने गुरुजनों की सेवाभक्ति उपासना आदि करने में ये सर्वदा कटिबद्ध रहा करते थे इस लिये ये विनयशील थे। जिस वस्तु का जैसा स्वरूप होता था उस वस्तु को उसी स्वरूप से ये जानने वाले थे इसलिये ये - ज्ञानसंपन्न थे। जिन वचनों में इनकी पूर्ण अभिमचि थी इसलिये ये दर्शन संपन्न थे। हिंसादिक पापों से विरक्तिरूप चारित्र इनमें अपनी पूर्ण कलाओं से प्रकाशित होना रहता था इसलिये ये चारित्र संपन्न थे । अल्प छे तेने शास्त्रशरोमे 'स्थविर' ह्या छे. जातिसंपन्ने कुलसंपन्ने वलख्व त्रिणयणाणदंसणचरित्तलाघव संपन्ने) भेभना भातृपक्ष भने चितृपक्ष जन्ने डुल પરમ વિશુદ્ધ હતા. એટલા માટે સૂત્રકારે એમને જાતિ સંપન્ન અને કુલસંપન્ન રહ્યા છે. માતાના વંશ જાતિ અને પિતાનો વંશ કુલ કહેવાય છે. સહનન વિશેષના ઉદયથી એમના શરીરમાં અદ્ભુત શક્તિનો ભંડાર ભરેલ હતા. એથી જ ખલશાલી હતા. પ્રભૂત સૌંદર્યના સાગર એમનામાં લહેરાતા હતા, એથી જ રૂપવાન હતા. પોતાના ગુરુઓની સેવા, ભક્તિ, ઉપાસના વગેરે કરવામાં તેઓ સદા તત્પર રહેતા હતા, એથી જ એ વિનયશીલ હતા. વસ્તુનુ' જેવુ સ્વરૂપ હતુ, તે વસ્તુને તે જ સ્વરૂપે જાણનાર એ હતા, એથી જ એ જ્ઞાન સંપન્ન હતા. જિનભગવાનના વચનેમાં એમની સંપૂર્ણ પણે અભિરુચિ હતી, એથી જ એ દર્શન સંપન્ન હતા. હિંસા વગેરે પાપાથી વિરક્તિરૂપ ચારિત્ર્ય એમનામાં પેાતાની સંપૂર્ણ કલાએથી પ્રકાશમાન રહેતું હતુ, એથી જ એ ચારિત્ર્ય સંપન્ન હતા સ્વલ્પ ઉપધિ રાખવું, આ દ્રવ્યની દૃષ્ટિએ લાધવ છે, ગ્
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy