________________
प्रमेयचन्द्रिका टीका श०३५ उ.१०२ कृ.कृतयुग्भेकेन्द्रियाणामुत्पत्यादिकम् ५१५ उववाओ' यथा उत्पलोदेशे तथा उपपातो भगवतीमत्रशैव एकादशशतके प्रथमोदेशक उत्पलोदेशकः तत्र यथा-एकेन्द्रियाणामुपपात: कथित स्तथैवात्रापिउपपातो ज्ञातव्यः नो नैरपिकेभ्य उपपद्यन्ते, तिर्यग्योनिकेभ्यो वा, मनुष्येभ्यो चा, देवेभ्यो वा उपपद्यन्ते, पृथिव्यवनस्पतिषु देवानामुत्पत्तिसंभवाद, तदपेक्षयैव देवेभ्य आगत्य एकेन्द्रियेषु उत्पधन्ते इति कथितम् । इह यत्र यत्र यस्मिन् यस्मिन् पदे उत्पलोद्देशकस्यातिदेशः कृतो भवेत् तत्तदेव पदं तत्रत्यं वाच्यम् । 'ते णं भंते ! जीवा एगसमएणं केवइया उचजति' ते खजु भदन्त ! जीवा: स्थामी से कहते हैं 'जहा उप्पलुसिए तहा उववाओं' इस भगवती सूत्र का जो ११ वे शतक में प्रथम उद्देशक है-वही उत्पल उद्देशक है सो इस उत्पल उद्देशक में जिस रीति से एकेन्द्रिय जीवोंका उपपात कहा गया है उसीरीति से उनका उपपात यहां पर भी जानना चाहिये तथा च-कृतयुग्म कृतयुग्म राशि प्रमाण एकेन्द्रिय जीव नैरयिकों में से आकर के उत्पन्न नहीं होते हैं, किन्तु वे तिर्यग्धोनिकों में से आकर के भी उत्पन्न होते हैं मनुष्यों में से आकर के उत्पन्न होते हैं और देवों में से भी आकर के उत्पन्न होते हैं । क्यों कि पृथिवीकायिक अकायिक
और वनस्पतिकायिक इन में देवो की उत्पत्ति हो सकती है। इसलिये यहां पर देवों से आकर के भी एकेन्द्रिय जीव रूप से जीव उत्पन्न होते है ऐसा कहा गया है। यहां जहां जहां जिस जिस पद में उत्पल उद्देशक का अतिदेश किया हो वहां यहां का बही पद कहना चाहिये । 'ते ण સત્રના ૧૧ અગિયારમા શતકને પહેલે ઉદ્દેશો છે તેજ ઉત્પલ ઉદેશ કહેવાય છે. તે ઉત્પલ ઉદ્દેશામાં જે પ્રમાણે એક ઈન્દ્રિયવાળા અને ઉપપાત કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે તેઓને ઉપપાત અહિયાં કહેવો જોઈએ. તથા કતયુમ કૃતયુમ રાશિવાળા એકેન્દ્રિય જીવમાંથી નિરયિકેમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ તિર્યંચ નિકે માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને દેશમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. કેમ કે પૃથ્વીઠાયિક, અષ્કાયિક અને વનસ્પતિ કાચિકેમાં રવાની ઉત્પત્તિ થઈ શકે છે. એ જ કારણથી અહિયાં દેશમાંથી આવીને પણ એકેન્દ્રિય જીવ પણાથી જીવ ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવેલ છે.
અહિયાં જ્યાં જ્યાં જે જે પદમાં ઉત્પલ ઉદેશાને અતિદેશ-ભલામણ पामा मावद छे, त्या त्या र ५४ ४३१ मे . 'हेण' मते ! एग