________________
३३२
भगवती सूत्रे
२० एवम् अकायिकवदेव वनस्पतिकायिकेषु अपर्याप्तसूक्ष्मेषु पर्याप्तसूक्ष्मेषु 'अप्तवादरेषु पतनादरेषु चापर्याप्त सूक्ष्म पृथिवीकायिकस्योपपातो वक्तव्यः ४, प्रकारस्तु पूर्व व देवेति भावः ||०१ ॥
SADB
चरमान्त में मरा और मरकर वह उसी रत्नप्रभा पृथिवी के पश्चिम चरमान्त में पर्याप्त पादश्वायुकायिकों में उत्पत्ति के योग्य हुआ तो 'हे भद्रन्त ! वह वहां कितने समयथाले विग्रह से उत्पन्न होता है ? 'हे गौतम इस प्रश्न के उत्तर में भी यही पूर्वोक्त रूप से समाधान जानना चाहिये । इस प्रकार से यहां ये चार आलापक होते हैं । " एवं treasure वि' २० अकाधिक के जैसे ही वनस्पतिकायिकों 'मैं भी अपर्याप्त सूक्ष्म पृथिवीकायिक का उपपात कहना चाहिये । जैसे
1
भदन्त ! कोई पर्यायक सूक्ष्म पृथिवीकायिक जीव इस रत्नप्रभा पृथिवी के पूर्व चरमान्त में मरा और मरकर वह उसी रत्नप्रभा पृथिवीके पश्चिम बरमान्त में अपर्याप् सूक्ष्मवनस्पतिकायिकों में उत्पत्ति के योग्य हुआ तो हे भदन्त ! वह वहां कितने समयवाले चिग्रह से उत्पन्न " होता है ? हे गौतम । इस प्रश्न के उत्तर में वही पूर्वोक्त समाधान जानना चाहिये | ऐसा यह प्रथम आलापक है। इसी प्रकार से पर्याप्त - सूक्ष्म वनस्पतिकायिकों में उत्पन्न होने के सम्बन्ध में अपर्याप्त बादर
કાયિક જીવ શ્મા રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમન્તમા મરછુપામે અને પછી તે એજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમામાં પર્યાપ્ત માન્નુર વાયુકાયિકામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય થયેલ હાય તે હું ભગવન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રઢગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે કે હુ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પૂર્ણાંકત રૂપથી સમાધાન સમજવું.
या रीते गडियां या यार आता है। थाय छे 'एवं वणस्लइकाइएस वि' j♭૨ અકાયિકના કથન પ્રમાણે વનસ્પતિકાયિકામાં પણુ અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિકાયિકના ઉપપાત કહેવા જોઇએ. જેમ કે-હે ભગવન્ કાઈ અપર્યાપ્તક સુક્ષ્મ વનસ્પતિકાયિક જીવ આ રત્નપમા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણુપામે અને મરીને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિ કાયિકામાં ઉત્પત્તિને ચાગ્ય થયેલ હાય તો હું ભગવત્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં પડેલા કહ્યા પ્રમાણેનું સમાધાન સમજવું. આ રીતે આ આ પહેલે આલાપક કહેલ છે. આજ પ્રમાણે પર્યા