________________
भगवतीस्त्र ટી. मेवेति कविता गौतमो भगवन्त बन्दते नमस्पति, वन्दित्वा नमस्यित्वा संयमेन सपसा आत्मानं भावयन् विहरतीति ॥म० १ । ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा- . कलितललितकलापालापकाविशुद्धगधपधनैकग्रन्थनिर्माषक, वादिमानमर्दक-श्रीशाहच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालव्रतिविरचितायां श्री “भग वतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायांव्याख्यायां एकत्रिंशत्तमे शतके
द्वितीयोदेशकः समाप्तः॥३१-२॥ कहा है वह लब सर्वथा सत्य ही है । इस प्रकार कहकर गौतम ने भगवान को बन्दना की और नमस्कार किया, वन्दना नमस्कार कर फिर वे संयम और तप ले आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये।०१।।। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके एकतीसवें शतकका
॥द्वितीय उद्देशक समाप्त ॥ જે કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું તે કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરી તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂત્ર જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકનો બીજો ઉદેશે સમાપ્ત ૩૧-રા